પ્રભુના પ્રાચીન પગલાને નુકસાન પહોંચાડનાર, થાંભલા અને કેમેરાની તોડફોડ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે ખનન, દારૂની પ્રવૃત્તિ સહિતના કૃત્યો બંધ કરાવવાની માંગ: મોટી…
jainism
મેંદરડાના શૌરીપૂરી નગરીના સંકુલમાં 900 યાત્રિકોનો ઉતારો જુનાગઢ જીલ્લા સ્થિત મેંદપરા ગામમાં ગીરનારથી ગીરનારના છ:રીપાલિત સંઘનું આગમન જૈનાચાર્ય હેમવલ્લભસૂરીજી મહારાજ અને પંન્યાસપ્રવર પહ્મદર્શનવિજયજી મ.આદિ શ્રમણ-શ્રમણી વૃંદની…
ગિરનાર મહાતીર્થના આંગણે પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં ચાલતા ધર્મ જ્ઞાન યજ્ઞમાં હજારોને જ્ઞાન બોધનો લાભ ગિરનાર મહાતીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી…
‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી: આવકનો દાખલો, રાશનકાર્ડ, આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ રાજકોટ કલેકટર કચેરી અને રાજકોટ કોર્પોરેશનના સહયોગથી શેઠ ઉપાશ્રય જૈન સંઘનાં આંગણે…
ગિરનારની ગોદમાં પાર્શ્વનાથ પ્રભુના દીક્ષા કલ્યાણક નિમિતે ત્રિ દિવસીય મહોત્સવ રંગેચંગે ઉજવાયો: પૂ.પદ્મદર્શન વિજયજી મ.ની નિશ્રામાં ભાવુકોએ લીધો ભકિતલાભ સોરઠની આન- બાન અને શાન સમાન ગરવા…
પરસ્પર પ્રિતિ પ્રસરાવે તે ધર્મ- પ્રમુખ સ્વામી મહારાજના સૌહાર્દપૂર્ણ સહ-અસિતત્વને ચરિતાર્થ કરતી વિશિષ્ટ રજૂઆત આજે મહોત્સવના છટ્ઠા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં…
36 વર્ષ સુધીનાં ઉમેદવારો ભાગ લઈ શકશે: જૈન અગ્રણીઓ, સંસ્થાઓ, ગ્રુપોનો સહકાર: ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ પ્રેરિત…
એનિમલ હેલ્પલાઈન શેલ્ટર, હોસ્પિટલમાં પાવન પગલા કરી શાતાકારી આશિર્વાદ આપ્યા રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી…
18 ડિસેમ્બરે દળદાર સોવેનિયરનું પ્રકાશન: દાતાઓનું સન્માન કરાશે આજથી સો વર્ષ પહેલાં હાલાર પંથકનાં દિર્ઘદ્રષ્ટા જૈન શ્રેષ્ઠીઓએ કેળવણીનું મહત્વ સમજી સમાજના બાળકોના શિક્ષણમાં સહાયરૂપ થવાના ઉમદા…
માત્ર રૂ.10માં સાત્વીક જૈન ભોજન-ટિફિન અપાશે: બુધવારે સામુહિક આયંબિલ તપ ગોંડલ સંપ્રદાયના ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા., સદગુરુદેવ પૂ. પારસમુનિ મ઼સા. તથા ગુરુપ્રાણ પિરવાર અને બોટાદ, સંઘાણી,…