તમે જો સારી વાતનો સ્વીકાર નહીં કરશો તો જીવનમાં ખરાબી ઘોચીયા વિના નહીં રહે. સાચા અને સારાના સ્વીકાર કરતા શીખો, સુખનો માર્ગ શરીરને સુખ કરવાનો છે.…
jainism
રીબડા ગામે અજિતનાથ ઉપાશ્રયનું શાનદાર ઉદ્ઘાટન વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે રીબડા ગામે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં નવનિર્મિત અજિતનાથ જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન ઉત્સવની શાનદાર ઉજવણી થઇ…
અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ(અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને…
‘પૈસા જોઇએ કે પ્રસન્નતા’ આ વિષય પરના પ્રવચન મોટી સંખ્યામાં શ્રોતાઓએ લીધો લાભ ગિરનાર મહાતીર્થની ગોદમાં આવેલ ગીરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને…
હજારો ભક્તોએ શિખરજી, ગિરનારજી, શત્રુંજયની પવિત્રતા અને સલામતી માટે આંદોલન ચાલુ રાખવા શપથ લીધા જૈન તીર્થસ્થાનોની પવિત્રતા અને સલામતી તેમજ અખંડિતતા માટે મુંબઈના આઝાદ મેદાન ખાતે…
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત પરમ જીવરક્ષા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વનો સ્ત્રોત: આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં જૈનાચાર્ય…
શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટર,શ્રી જસ પ્રેમધીર સંકુલના આંગણે…
સાંગાનેર સ્થિત જૈન મંદિરમાં જૈન મુનિ સુજ્ઞોય સાગર 10 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા અબતક, રાજકોટ : સમેત શિખરજીને પ્રવાસન્ સ્થળ જાહેર કરવાના વિરોધમાં જૈન…
રવિકુમાર ભારદીયાની સ્મૃતિમાં દાનની સરવાણી કરતા અમુભાઇ ભારદીયા રાજકોટ ખાતે છેલ્લાં 60 વર્ષથી દિવ્યાંગ મૂક-બધિર બાળકોને બધિર શિક્ષણ તથા તાલીમ આપતી સંસ્થા શ્રી છગનલાલ શામજી વિરાણી…
પાલીતાણા તીર્થ સ્થળની સુરક્ષા માટે ગુજરાત સરકારે તળેટીમાં ખાસ પોલીસ ટિમ મૂકી, ગિરિડીહ સ્થિત જૈન તીર્થસ્થાન સમેત શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાનો નિર્ણય પાછો ખેંચવાની ઝારખંડ સરકારની…