જૈન સમાજના લોકો બહારથી વ્યવસાય, સર્વિસ અથવા અભ્યાસ કરવા આવતા હોય, બહારગામથી હોસ્પિટલ સારવાર અર્થે આવેલા તેમજ ઘરમાં કોઈ રસોઈ બનાવી શકે તેવું ના હોય તેવા…
jainism
શાસનપ્રગતિ માસિક પત્રના આધ્યાત્મક ઉપહાર અંકનું લોકાર્પણ ગાંધીનગર સ્થાનકવાસી જૈન સંઘ સેકટર 22 ખાતે ગોંડલ સંપ્રદાયંના જૈનમૂનિ પૂ. ધીરગુરૂદેવ પ્રથમવાર પધારતા સંઘ પ્રમુખ આર.ડી. ગાંધી…
આંતરરાષ્ટ્રીય કરૂણા દિવસ પર શ્રી શ્રી રવિશંકરજી, આચાર્ય લોકેશજી અને ‘જૈના’ સંસ્થાને પ્રતિષ્ઠિત ‘મહાકરૂણા એવોર્ડ’થી સન્માનિત કરાયા આર્ટ ઓફ લિવિંગ હેડક્વાર્ટર, બેંગ્લોર ખાતે મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન…
મોરબીમાં કાયમી આયંબિલ ખાતામાં અનુદાન શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજારના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પૂ. નયનાજી મ.સ., પૂ.મીનાજી મ.સ., પુ. સુનંદાજી મ.સ.…
ભીનમાલના મહાદેવ મંદિરના અભિષેકમાં સ્વામી અવધેશાનંદજી, રામદેવજી, આચાર્ય લોકેશજી, યુવાચાર્ય અભયદાસજીએ આપી હાજરી યોગ, આધ્યાત્મિકતા અને ધર્મ દ્વારા માનવ જીવનનો ઉદ્ધાર :સ્વામી રામદેવજી જૂના પીઠાધીશ્વર આચાર્ય…
ભીનમાલના મહાદેવ મંદિરના અભિષેકમાં સ્વામી અવધેશાનંદજી, સ્વામી રામદેવજી, આચાર્ય લોકેશજી, યુવાચાર્ય અભયદાસજીએ લીધો ભાગ યોગ, આધ્યાત્મિકતા અને ધર્મ દ્વારા માનવ જીવનનો ઉદ્ધાર – સ્વામી રામદેવ માનવ…
26 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર ઉપલેટાના ટોલીયા રોડ ઉપર રાજસ્થાનના પ્રખ્યાત કારીગરો દ્વારા સફેદ માર્બલના પથ્થરોમાંથી સાડાત્રણ વર્ષથી નકશી કામથી કલા કારીગરના નમુનાસમુ જૈન મંદિરનું…
સામૈયું, શોભાયાત્રા તેમજ પ્રવચન: 100 દિવસમાં 75 ઉપવાસ કરી જીજ્ઞાબેને બાઘ્યું પુણ્યનું ભાથ્થુ રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાનિઘ્ય 100 દિવસમાં માત્ર રપ પારણા સાથે…
હાલ વિશ્વમાં આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે અને સૂર્યના કિરણો નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે માત્ર વિકાસ પર જ નહિ…
પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ તથા 72મી દિક્ષા જયંતી અવસરે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં પુ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મજયંતિ અને 72મા દિક્ષા જયંતી અવસરે વિવિધ…