મનને જીત્યું અને બન્યાં મહાવીર દેવોને પણ દર્શનીય, મુનિઓને સર્વને પૂજનીય મહાવીર પ્રભુએ 2500 વર્ષ પહેલા પ્રકાશેલા સિઘ્ધાંતો આજે પણ એટલા જ ઉપયોગી પ્રભુ મહાવીરનું જીવન…
jainism
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ ઉપલક્ષે એક ડગલુ ભગવાન મહાવીર તરફ હેમુ ગઢવી હોલ ખાતે નાટિકા અદભૂત રીતે પ્રસ્તુત કરાશે: અબતકની શુભેચ્છા મુલાકાતે જૈન સમાજના…
નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે સેવા અર્પણ કરનારા સેવાભાવી ભાવિકોને ભગવાન મહાવીર પરમ એવોર્ડથી કરાશે સન્માનીત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે સમસ્ત જૈન સમાજ…
જૈન સમાજના મહિલા મંડળોની 1ર5 કલા પ્રેમી કસબીઓ દ્વારા ભગવાન મહાવીરની ભવયાત્રાનો અનોખો નાટય પ્રયોગ રાજાણી ધર્મપ્રીય અને સાંસ્કૃતિક નગરી માં અનેક સેવાભાવી સંસ્થાઓ વિવિધ પ્રકારના…
આયંબિલ ઓળી નિમિતે મહારાજ સાહેબ તેમજ મહાસતીજીની પધરામણી ચૈત્રીમાસનો પ્રારંભ થતા ચૈત્ર માસની સાસ્વત આયંબિલ ઓળીની આરાધના કરવામાં આવે છે.વિવિધ જૈન સંઘમાં આયંબીલ ઓળીને લઈને જુદા…
શેઠ ઉપાશ્રયના આંગણે પ્રાણ રતી હસુ ના આજ્ઞાવર્તી પૂજ્ય કિરણભાઈ માં સતી તથા જાગૃતિ મહા સતી ની નિશ્રામાં ચૈત્ર માસ આયબીલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે…
કીર્તિદાન ગઢવી, ભરતભાઈ દોશી અને જગદીશ ત્રિવેદીનું સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા રવિવારે 21મી સદીમાં જૈન…
મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે 21મી સદીમાં જનદર્શન વિષય ઉપર પ્રવચન: જૈન વિઝનની ટીમ અને મહિલા વિંગ દ્વારા તડામાર તૈયારી ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત …
મહિલા મંડળના બહેનોએ આદિનાથ ભગવાન વિષય ઉપરની કુલ 31 નાટીકા રજૂ કરી ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણ પિરવારના પૂ. ગાદીપતીજીના શિષ્યરત્ન ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એવમ…
‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં અઢારેય આલમ અને સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવશે ‘અબતક’ની…