મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણી નિમિતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ સમસ્ત જૈન સમાજ અને જૈન વિઝન સંસ્થા ના સંયુક્ત…
jainism
જૈન સંપ્રદાયમાં 24 તીર્થકરમાં ભગવાન મહાવીર અંતિમ તીર્થકર મહાવીર જયંતિ નો ઉત્સવ જૈન મતના ચોવીસમાં તથા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના જન્મના ઉપલક્ષ્યમાં તેમના પ્રતિ શ્રદ્ધાપૂર્વક તેમની…
જૈનમ્… જયતિ… શાસનમ્… વિન્ટેજ કાર, બાઇક, કળશધારી બાળાઓ અને વિવિધ વેશભૂષામાં ભૂલકાઓ પણ જોડાયા ધર્મયાત્રાના રૂટ ઉપર આકર્ષણ રંગોળી, નાસિક ઢોલની સાથે મ્યુઝીકલ બેન્ડ મધુર સુરાવલી…
સુરેન્દ્રનગર શહેરમાં જૈનનગરીમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણ જયંતિની સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર શોભા યાત્રાનું પ્રસ્થાન જાહેર માર્ગો ઉપર મહાવીર મહાવીર બોલો ના નારા સાથે મહાવીર…
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પરમાત્મા બનવાનું મંગલાચરણ નય સાહના ભવમાં થયું. તેથી તેમના આત્માએ કેવી સાધના પૂર્વભવમાં કરી, કેવા કષ્ટો-ઉપસર્ગોને સહન કરી કેવી કસોટીની પળોમાંથી આત્મા…
બહોળી સંખ્યામાં જૈન-જૈનેતરો ઉમટી પડયા: દેરાસરોમાં આંગીના દર્શનનો લ્હાવો લેતા ભાવિકો જામનગરમાં જૈન સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહાવીર…
દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ તેઓ ધર્મ જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત…
મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત કાલે કસુંબલ લોક ડાયરો: દર્શકો માટે પણ આકર્ષક ગિફટ: કાર્યક્રમમાં ઉમટી પડવા જૈન અગ્રણીઓની અપીલ સમસ્ત જૈન સમાજ અને જૈન…
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત પ્રભાતફેરીમાં શ્રાવક-શ્રાવિકો તેમજ જૈન-જૈનેતરો રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજકોટની સુપ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા સત્કાર્ય સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ 13…
રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે 9,99,999 નમો સિઘ્ધાણંના ગુંજારવ સાથે હૃદયસ્પર્શી નાટિકા રજુ કરાયા સંઘ માટે અમૂલ્ય યોગદાન આપનાર સેવાભાવી ભાવિકોને ને ‘ભગવાન મહાવીર પરમ એવોર્ડ’…