મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને છેલ્લા તીર્થંકર હતા. તેનો જન્મ 599 ઈસા પૂર્વ બિહારમાં લિચ્છવી…
jainism
મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના…
નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને. નમો સિધ્ધાણ નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને. 108 થી વધુ દેશમાં લાખો જૈનોનું એકસાથે નવકાર મંત્રનું કર્યું પઠન જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જૈન…
અર્હમ યુવા સેવા ગ્રુપ અને કચ્છ મિત્રના આયોજન સાથે-સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ યુ.એસ.એ.ના સહયોગથી રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરીને આત્મનિર્ભર બનાવ્યા ભાડાની રીક્ષા ચલાવીને કપરી પરિસ્થિતિમાં જીવન…
ભગવાન શાસન પતિ મહાવીર અને મહાત્મા ગાંધી બંને ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે, જેમણે અહિંસા, સત્ય અને સ્વ-સુધારણા પર ભાર મૂક્યો હતો. તેના સિદ્ધાંતો નીચેના તરીકે…
મૂળ પ્રાકૃત (અર્ધમાગધી)માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે “પજ્જો-સવન”. જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે. ક્ષમા યાચના : આ પર્વની સમાપ્તિએ…
પર્યુષણ કે પજુસણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનું એક છે, અન્ય મહત્ત્વનો તહેવાર દિવાળી છે. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે…
હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ દિવસ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે વેદ વ્યાસની જન્મજયંતિ પણ છે. મહર્ષિ…
મંદિરમાં કમિટીના સભ્યો દ્વારા 130 કિલો સોના અને રૂ. 14 કરોડની નાણાકીય ગેરરીતિ આચર્યાનો આક્ષેપ : કમિટી નીમી તમામ હિસાબો જાહેર કરવાની માંગ હનુમાનજીની જેમ જ…
અહો આશ્ચર્યમ: માન્યામાં ન આવે તેવી અનોખી સિધ્ધિ હર્ષ હર્ષના નાદ સાથે જૈન મુનિ ડો.અજિતચંદ્રસાગરજી મહારાજને સહસ્ત્રાવધાનીની પદવી એનાયત મુંબઇના વરલી ખાતે જૈન મુનિ ડો. અજિતચંદ્રસાગરજી…