Jain Temple

Panchmahal: Jain temple vandalized in Dhaneshwar village, people outraged over idol of Lord Mahavir vandalized

પંચમહાલના ધનેશ્વર ગામમાં જૈન દેરાસરમાં તોડફોડ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરાતા લોકોમાં આક્રોશ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પાસે આવેલા ધનેશ્વર ગામના જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિત 3 મૂર્તિ…

After knowing about this thing made from 40,000 kg of ghee, you too will say wow... wow... wow...!!!

સાંભળવામાં વિચિત્ર લાગે છે કે મંદિર પાણીને બદલે ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. જાણે કોઈ હવામાં વાત કરી રહ્યું હોય. તો રાહ જુઓ સાહેબ, આજે…

40 તપસ્વીઓના 40 દિવસનો પારણા ઉત્સવ  સેલવાસમાં ચાર રસ્તા સ્થિત આદિનાથ પાર્શ્વનાથ જૈન મંદિરમાં જૈન મંદિરમાં 40 તપસ્વીઓના સિદ્ધિ તપના 40 દિવસનો પારણા ઉત્સવ યોજાયો.આ પ્રસંગે…

DSC 1370 1 scaled

52 ભગવાનને ઉલ્લાસપૂર્વક પુન:બિરાજમાન કરી ભવ્ય વેદીપ્રતિષ્ઠાની કરી ઉજવણી દેશ-વિદેશથી ખુબજ મોટી સંખ્યામાં મુમુક્ષો હાજર રહ્યા : શાંતિજપ, જન્મકલ્યાણક, ઇન્દ્રસભા સહિતના દિવ્ય કાર્યક્રમો યોજાયા આદિનાથ ભગવાન…

રાજકોટ નજીકમાં ઓસમ ટેકરીઓ તરીકે ઓળખાતી ટેકરીઓની એક નાની શ્રેણી છે જ્યાં પાંચ પાંડવો તેમના વનવાસ દરમિયાન રોકાયા હોવાનું માનવામાં આવે છે. વન ડે પિકનિક સ્પોટ…

sanvatsari 1

સંવત્સતરીના પાવન દિને જામનગરના ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરમાં જૈન શ્રાવક-શ્રાવીકાઓએ દેરાસરમાં ભગવાનની વિશેષ પુજા કરી ધન્યતા અનુભવી હતી. કોરાના મહામારીના કારણે આ વર્ષે તમામ અન્ય…

DSC 0604

પર્યુષણ પર્વના પાંચમા દિવસે જૈનોના ૨૪માં તીર્થકર એવા ભગવાન મહાવીરની જન્મ કલ્યાણકની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ચાંદી બજાર ખાતેના શેઠજી જિનાલય ખાતે ભગવાન મહાવીરના જન્મ…

metter 14

જૈનોનુ મહાપર્વે પર્વધીરાજપર્યુષણ પર્વની શરૂઆત થઈ ચુકી છે.જામનગરના તમામ જિનલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, આ વર્ષે કોરોના મહામારીના કારણે દેરાસરોમાં સોશ્યિલ ડિસટ્ન્સ અને સરકારીનિતિ નિયમો અનુસાર…