એસી સુબહ ન આયે, ન આયે એસી શામ, જિસ દિન જુબા પે મેરી આયે ન શિવ કા નામ પોતાના બાળકોને શિવ ભક્તિના માર્ગે વાળે છે, તે…
JagaBapa
પૂ.જગાબાપા પ્રેરિત પાટડી ઉદાસી આશ્રમે રવિવારથી ગિરિબાપુની શિવકથા જતવાડમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિબાપુની કથા યોજાઈ રહી હોઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ પૂ. ભાવેશબાપુ, પૂ. વૈભવબાપુ તેમજ સીતારામ…
આ દુલર્ભ અવસરના સાક્ષી થવા પૂ. ભાવેશબાપુ તથા સીતારામ પરિવારની અપીલ: ત્રણ દિવસ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની આસ્થાભેર ઉજવણી થશે પાટડી ખાતે પૂ. જગાબાપા પ્રેરિત ઉદાસી આશ્રમમાં ત્રીદિવસીય …
ગુજરાતમાં પ્રથમવાર શિવરાત્રીએ જગદીશ્વર મહાદેવ મંદિરે 1111 કળશ દ્વારા મુર્તિઓની સ્નપનવિધિ થશે આ દુર્લભ અવસરના સાક્ષી થવા પૂ. ભાવેશ બાપુ તથા સીતારામ પરિવારની અપીલ પાટડી ખાતે…
ગુરૂ ગુન કા, ગુરૂ બાવળા તોય ગુરૂ દેવન કા દેવ, તું શિષ્ય શાણા હે, તો કરલે ગુરૂ કી સેવ !!!! લોકગાયક અને ભજનીક જયમંતભાઈ દવે સાથે…
ગુરૂ તારો પારો ન પાયો પૂ. ભાવેશબાપુ અને પૂ. વૈભવબાપુના સાનિધ્યમાં સિતારામ પરિવાર દ્વારા ગૂરૂપૂર્ણિમાની ભકિતસભર ઉજવણી કરાશે: ગૂરૂપૂજન, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના ભકિતસભર કાર્યક્રમો યોજાશે…
પાટડી ઉદાસી આશ્રમે પૂ.જગાબાપાની 10મી પુણ્યતિથીની ભક્તિસભર ઉજવણી સવારથી લઈ મધરાત્રી સુધી વિવિધ ધાર્મિક કારીક્રમોની વણઝાર જામી સંતો ભલે સદેહ આપણી વચ્ચે ઉપસ્થિત ન હોય પરંતુ…
પાટડીધામે રૂડા અવસરિયા આવ્યા… સંતવાણીમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો), જયમંત દવે, મહેશદાન ગઢવી, રાજૂભાઈ આહીર, બ્રિજરાજ ગઢવી, ઉમેશ બારોટ, સહિતના નામી-અનામી કલાકારો ભકતોગણોને ડોલાવશે પૂ. જગાબાપાની…
ઉદાસી આશ્રમના અનુયાયીઓને આજે પણ બાપાના પરચા મળી રહ્યા છે સંતો ભલે સદેહ આપણી વચ્ચે હાજર હોતા નથી પરંતુ તેઓની કૃપાદ્રષ્ટી સતત અનુયાયીઓ પર વરસતી જ…
સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનાં ખારાઘોડા પાટડી ઉદાશી આશ્રમના બ્રહ્મલીન અધોરી સંત પ.પૂ. જગાબાપાની આજે જન્મજયંતિ છે. સુરને શબ્દની અદમ જેણે જાળવી,…