કચ્છ કલેકટર અમિત અરોરા અબડાસા તાલુકાની મુલાકાતે કલેકટરે જળસંચાયના કામોનું કર્યું નિરીક્ષણ જન સેવા કેન્દ્ર ઈ-ધરા પુરવઠા તેમજ આધારની કામગીરીની સમીક્ષા કરી કચ્છ કલેકટર અમિત અરોરા…
inspected
કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને આધુનિક…
Kutchh:સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા જળ રિચાર્જ બોરનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ…
કલેકટર બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું છેલ્લા દાયકામા વિશ્વ સમક્ષ ભારત સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું :…
સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓમાં 82 ‘નમો વડ વન’ની સ્થાપના થઈ છે: પ્રત્યેક વડ વનમાં 175 વડ રોપાઓનું વાવેતર કરાયુ દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત…
કચ્છના ગેમઝોન તપાસ તેમજ સંચાલન મુદે સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસ ખાતે કચ્છ જિલ્લામાં આવેલા ગેમઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ તપાસ…
રાજકોટમાં નવા બંધાયેલા ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસ મથકના બિલ્ડીંગની મુલાકાત લીધી આટકોટ ખાતે આગામી તા.28મી મેના રોજ કે.ડી.પરવાડીયા હોસ્પિટલના લોકાપર્ણ અર્થે આવતા વડા પ્રધાન…
વિચરતી વિમુક્ત જાતિના લોકોને અંદાજિત ૬૫ મકાનોનું લોકાર્પણ તથા સરકારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે રાજકોટ, તા. ૦૯ મે – ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ…