રાજકોટથી એસઓજી ગ્રૂપ દ્વારા મ્યુકરમાયકોસીસની મહામારીમાં ઇન્જેક્શનના કાળાબજારી કરતા લેભાગુ તત્વોને ઝડપી પાડ્યા બાદ રાજ્યભરમાંથી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારી અને…
Injections
મહામારીના કપરા સમયમાં દર્દીઓને સેવા કરવાને બદલે મેવા મેળવવાના કૌભાંડમાં બે તબીબ અને મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલા શખ્સોએ લાંછન લગાડ્યું અંકલેશ્વરની લાયકા લેબથી ચોરેલું રૂ.૧૦૦૦નું ઇન્જેક્શન દર્દી…
તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ કોરોના મહામારીના વિષમકાળમાં રૂા.25 લાખની દવાઓ, ઇન્જેકશનો, વેન્ટીલેટર મશીન, ઓક્સિજન બાટલાં, ફ્રુટ, માસ્ક, સેનિટાઇઝર અને સ્ટીમ મશીનનું વિતરણ કરાયુ સહકારી અગ્રણી…
ઓક્સિજનના નોડલ ઓફિસર અધિક કલેકટર જે.કે.પટેલનું ગોંડલ સાથે ઓરમાયું વર્તન હોવાનો જયરાજસિંહ જાડેજાનો આક્ષેપ ગોંડલ, જીતેન્દ્ર આચાર્ય હાલ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાએ આંતક મચાવી દીધો છે.…
રેમડેસિવિર ઇન્જેકશનની કુત્રિમ અછત ઉભી કરી ૪૦ દિવસમાં ૨૩૩૨ ઇન્જેકશનનું કાળાબજાર કરી વેચી નાખ્યા થ્રીયોસ ફાર્માસ્યુટીકલ્સના સંચાલક અને ઝાયડસ કેડિલાના એમઆરે વેદાંત અને શુભમ હોસ્પિટલના નામના…