ભારતમાં ટૂંક સમયમાં જ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. ત્યારે જર્મનીની TUV-SUD ટ્રેનને લઈને સુરક્ષા માટે સેફ્ટી ઓડિટ કરશે. આ મામલે જાણકાર લોકોનું…
information
27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (અઇઉખ)ની શરૂઆત કરી હતી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો…
નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો ગોઝારો અકસ્માત, 4ના મોત, 25થી વધુ ઘાયલ રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી…
જુનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપરહણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં છે. તેમાં ગણેશ જાડેજા…
સુરત: નવરાત્રીના મહાપર્વમાં સુરત પોલીસ સતર્ક બની છે.અને કોઈ અનિચ્છની બનાવના બને તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના અરિહંત હાઈટ્સમાં સ્તુતિ …
આ વર્ષે આ સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમાંથી પશ્ચિમ રેલવે 86 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 1,382 ટ્રીપ્સ ચલાવી રહી છે, જે સમગ્ર ભારતીય…
દિલ્લી હાઇકોર્ટની ગુગલ, ટેલિગ્રામ, એક્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આકરા સવાલ પૂછ્યા છે. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાયદા અમલીકરણ એજન્સીઓની…
ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે. ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા…
જુનાગઢના સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા નાટકરૂપી માનસિક રોગ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ માનસિક બીમારીના દર્દીને સારવાર સિવિલ…
Savarkundla : ખડસલી ગામે ભાજપના મહામંત્રી અને સરપંચ પર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. હુમલો થયો હોવાનું જાણતા જ ભાજપના કાર્યકર્તાઓ અને…