સેલવાસમાં ઘણા સમયથી રાજ્યમાં વિવિધ સામાજિક કાર્યોમાં સહયોગ આપનાર ભારતીય સંસ્કૃતિ યુવા મંચના યુવાનો દ્વારા સોમવારે સિલ્વાસાના રેડક્રોસ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 7…
indian culture
યુએસ, કેનેડા પ્રવાસ પુર્વે આચાર્ય લોકેશજીએ પૂર્વ રાષ્ટ્રતિને આપ્યા આશિર્વાદ ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરના દર્શનનો સમગ્ર વિશ્વમાં પ્રસાર કરવા વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાના…
નીતા મહેતા સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન… પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ… જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ… માનવીના જીવનની વિકાસ ગાથા ગાતું અને સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક…
ભારતની સંસ્કૃતિએ સમગ્ર વિશ્વમાં તેને અનોખું સ્થાન અપાવ્યું છે. પણ સમય જતા આ સંસ્કૃતિથી અંતર વધી રહ્યું છે. સામે ગુનાખોરીનું પ્રમાણ પણ વધતા આખા દેશને બદનામી…
અંધશ્રધ્ધા એક સામાજીક કેન્સર આપણાં દેશમાં અંધશ્રધ્ધા આજે ભણેલા માણસોમાં પણ જોવા મળે છે: દંતકથા અને લોકવાયકા પરત્વે અફાટ શ્રધ્ધા ધરાવતા લોકો 21મી સદીમાં તેમાં…
દરેકના જીવનમાં સાચુ જ્ઞાન અને માર્ગદર્શન આપનાર એક ગુરુ હોય જ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણી ગતિ કરાવે તે ગુરૂ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ- શિષ્યની પરંપરા…
અષાઢ સુદ-11ને મંગળવારે ગોરીવ્રત પ્રારંભ થાય છે. તેમને દેવપેઢી, દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસ બાલીકાઓ પોતાની મનોકામના પૂરી કરવા આ વ્રત કરે છે.…
ભારતીય સંસ્કૃતિ વૃક્ષોનાં પારણામાં જ ઉછેરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. વૃક્ષોને પૂજતા આપણે ભારતીયો પ્રકૃતિ પ્રત્યે અનેરો લગાવ ધરાવીએ છીએ. આ લગાવને જામનગરના…
ધર્મરાજસિંહ જે. વાઘેલા. (છબાસર): શરૂઆતનો માનવ સમુદાય, નદી કિનારે જ વસવાટ કરતો, નદીને પૂજતો, માં કહેતો. આથી તો વિશ્વની મહાનતમ સંસ્ક્રુતિઓ મહાન નદીઓના કિનારે તો વસી,…
માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવની સંસ્કૃતિની જન્મદાતા ભારતની ભૂમિ છે. ભારતના વતની ભાઈ-બહેનો વિશ્વમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં પોતાની સંસ્કૃતિની સાથે પહોંચ્યા. જ્યોર્જીયા, સવાનાહમાં નિવાસ કરતા…