indian culture

Untitled 2 58

નીતા મહેતા  સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન… પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ… જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ… માનવીના જીવનની વિકાસ ગાથા ગાતું અને સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક…

rape.jpg

ભારતની સંસ્કૃતિએ સમગ્ર વિશ્વમાં તેને અનોખું સ્થાન અપાવ્યું છે. પણ સમય જતા આ સંસ્કૃતિથી અંતર વધી રહ્યું છે. સામે ગુનાખોરીનું પ્રમાણ પણ વધતા આખા દેશને બદનામી…

અંધશ્રધ્ધા એક સામાજીક કેન્સર આપણાં દેશમાં અંધશ્રધ્ધા આજે ભણેલા માણસોમાં પણ જોવા મળે છે: દંતકથા અને લોકવાયકા પરત્વે અફાટ શ્રધ્ધા ધરાવતા લોકો 21મી સદીમાં તેમાં…

guru 6.jpg

દરેકના જીવનમાં સાચુ જ્ઞાન અને માર્ગદર્શન આપનાર એક ગુરુ હોય જ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણી ગતિ કરાવે તે ગુરૂ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ- શિષ્યની પરંપરા…

molakat

અષાઢ સુદ-11ને મંગળવારે ગોરીવ્રત પ્રારંભ થાય છે. તેમને દેવપેઢી, દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસ બાલીકાઓ પોતાની મનોકામના પૂરી કરવા આ વ્રત કરે છે.…

142c

ભારતીય સંસ્કૃતિ વૃક્ષોનાં પારણામાં જ ઉછેરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. વૃક્ષોને પૂજતા આપણે ભારતીયો પ્રકૃતિ પ્રત્યે અનેરો લગાવ ધરાવીએ છીએ. આ લગાવને જામનગરના…

culture

ધર્મરાજસિંહ જે. વાઘેલા. (છબાસર): શરૂઆતનો માનવ સમુદાય, નદી કિનારે જ વસવાટ કરતો, નદીને પૂજતો, માં કહેતો. આથી તો વિશ્વની મહાનતમ સંસ્ક્રુતિઓ મહાન નદીઓના કિનારે તો વસી,…

IMG 4718

માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવની સંસ્કૃતિની જન્મદાતા ભારતની ભૂમિ છે. ભારતના વતની ભાઈ-બહેનો વિશ્વમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં પોતાની સંસ્કૃતિની સાથે પહોંચ્યા. જ્યોર્જીયા, સવાનાહમાં નિવાસ કરતા…

WhatsApp Image 2021 04 01 at 18.12.58 1

સમયચક્ર ફરતા ગુરૂકુળની સાથે લોકોની જીવનશૈલી માટે જરૂરી અનેકવિદ્યા લુપ્ત થઈ ગુરૂકુળ એ વિશ્વની પ્રથમ શિક્ષણ પધ્ધતિ છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓ પૂર્વે પણ ગુરૂકુળમાં શિક્ષણ વ્યવસ્થા…

Screenshot 2 25

અબડાસા: રાવણહથ્થો આજની પેઢીના બાળકો તો ઠીક નવ યુવાનો પણ રાવણ હથ્થા જેવા પૌરાણિક વાદ્યથી કદાચ પરિચિત નહિ હોય.પરંતુ લુપ્ત થઈ રહેલા રાવણ હથ્થાની કળાને આજે…