સરહદ પર વારંવાર સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવાની પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેકટરમાં અંધાધૂંધ ફાયરીંગ પાકિસ્તાને કરતા ભારતીય સૈન્યના કેપ્ટન સહિત ચાર જવાનો…
indian army
ભારતીય વાયુસેના ફક્ત દેશનાં સીમાડાઓનું જ રક્ષણ નથી કરતી પણ દેશની અંદર પણ આવી પડતી કુદરતી વિપદાઓમાં પોતાનું શૌર્ય અને ખમીર દર્શાવે છે. સામાન્ય સંજોગોમાં લોકોની…
જવાનોએ હિંસક ટોળાથી સ્વરક્ષણ માટે ફાયરીંગ કર્યું હતુ: લેફટ. જનરલ અર્જુન પલ દક્ષિણ કાશ્મીરમાં ગત શનિવારે પથ્થરબાજો સામે સેનાએ કરેલા ફાયરિંગમાં ૩ નાગરીકોનાં મૃત્યુ થવાના કિસ્સામાં…
લાંબા અંતરના ૯૦૦૦ મોર્ટાર સેલ છોડતું બીએસએફ: પાકિસ્તાન રેન્જર્સની આંખે અંધારા આવી ગયા ચાર દિવસથી સરહદ પર પાક. સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેમાં અનેક…
ગબ્બર તુમ એક મારોગે તો હમ સાત મારેંગે પાક. ગોળીબારમાં એક ભારતીય સૈનિક શહીદ થયા પછી ભારતીય સેનાનો વળતો હુમલો ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા થયેલા…
પાકિસ્તાની સેનાએ સોમવારે એક નિવેદન જાહેર કરીને સ્વીકાર્યું કે ઈન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તેમના ચાર જવાન માર્યા ગયા છે. બીજી તરફ, ઈન્ડિયન આર્મીના હવાલાથી…
જનરલ બિપિન રાવતે કહ્યું કે, જો પાકિસ્તાન સાથે સામનો થશે અને અમને કોઈ પણ ટાસ્ક આપવામાં આવશે તો અમે તેને પૂરો કરવા તૈયાર આર્મી ચીફ બિપિન…
નવી રાઈફલો, નાની બંધૂકો, લાઈટ મશીનગન વસાવીને ભારતીય સૈના વધુ સક્ષમ બનશે પાયદળને તેમજ હથીયારોને આધુનિક બનાવવા માટે ભારતીય સૈનાએ મોટી રકમ ફાળવવાનો નિર્ણય લીધો છે.…
ભારતીય વાયુદળનું હેલીકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગમાં તૂટી પડતા એરફોર્સના ૫ અને સૈન્યના ૨ જવાનો શહીદ થયા છે.આ એમઆઈ ૧૭ વી 5 હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ માટે ઉડી…
અમરનાથ યાત્રાની ધમકી થી BSF તેમજ આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવેલ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર ખૂબ જ જોખમ રહેલું છે. જેથી કરી ને…