INDIA

Ulc-Resident-Can-Pay-Fees-In-Two-Intallment

પાણી સરકારના આ નિર્ણયથી અબર્ન લેન્ડ સિલીંગ એક્ટ અંતર્ગત વધુ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે રાજ્ય સરકારે તાજેતરમાં શહેરી જમીન ટોચમર્યાદા ધારા લેન્ડ સીલીંગ એક્ટ)…

75 Percent Accident Becomes Because Of Speed And Carelessness

ભારતના રસ્તાઓ પર દર કલાકે ૫૭ એકસીડેન્ટ થાય છે જેમાંથી ૧૭ ને જીવ ગુમાવવો પડે છે સરેરાશ ૭૫ ટકા અકસ્માત મૃત્યુ બેફામ ઝડપ અને બેદરકારીના કારણે…

Bhartiya Janta Party Launch Application For Booth Management

૪૮૦૦૦થી વધુ બુથ વિસ્તારકોની કામગીરી ઉપર નજર રાખવા પ્રદેશ કક્ષાએ કોલ સેન્ટર ઉભુ કરાયું ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરેી શરૂ યેલા વિસ્તારક યોજનાને ગુજરાતમાં બે તબક્કામાં…

Gujarat In High Alert Terrorist Can Attack On Gujarat

ભીડભાડવાળી જગ્યાઓ, ધાર્મિક સ્થળો અને દરિયા કિનારા પર ચૂસ્ત સુરક્ષા  બંદોબસ્ત ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા લશ્કરે તોઈબાના આતંકીઓ દેશના મહાનગરોમાં ઘૂસ્યા હોવાની શકયતાના આધારે દિલ્હી, મુંબઈ અથવા…

Bitcoin Can Be Misused For Cycling Black Money And Financing Terror, Warn House Panel Mps

તમામ મસ્જિદોમાં આજે તારાવીની વિશેષ નમાઝ સોમવારે ઈફતાર ૭.૧૪ કલાકે રમઝાન એ મુસ્લિમ બિરાદરોના અપવાસનો મહિનો છે. તેનો પ્રારંભ આવતીકાલથી થશે. રવિવારના રોજ પહેલુ રોજુ રાખવામાં…

Narendra-Modi-Get-Strong-Relationship-With-Different-Countries-Of-India

જાપાન, વિયેટનામ અને મ્યાનમાર સાથે સંરક્ષણ અને સુરક્ષાના સંબંધો થયા મજબુત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતનું વજન રહે તે માટે અગ્ની એશિયાના દેશો સાથે સંબંધો મજબુત બનાવવા વર્ષ…

Bhartiya Janta Party Gujarat President Bhupendra Yadav In Rajkot On Monday

મેયર બંગલા ખાતે યોજાનાર શહેર ભાજપનાં બૌઘ્ધિક સંમેલનમાં યાદવ અને ભીખુભાઈ દલસાણીયા આપશે માર્ગદર્શન પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મશતી વિસ્તારક યોજના અંતર્ગત આગામી સોમવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી…

How-Will-Gst-Affect-Indian-Businesses

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું સંયુકત આયોજન: જીએસટીના અભ્યાસુઓ માર્ગદર્શન પુરૂ પાડશે વર્તમાન સંજોગોમાં આપણા રાષ્ટ્રના વેપાર પરના…

Morbi Nagarpalika Corruption Issue

આવતીકાલે બોર્ડ મિટિંગ પહેલા પત્રકાર પરિષદ યોજી સ્ફોટક વિગતો જાહેર કરશે ઉપપ્રમુખ અનિલ મહેતા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે ૨૭મીએ બોર્ડ મિટિંગમાં મતદાન થવાનું…

Journalisam Admission Started In University

સૌરાષ્ટ્ર યુનિવસીટીના પત્રકારત્વ ભવનમાં સ્નાતક વિઘાર્થીઓ ૧ર જુન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પસમાં કાર્યરત એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં ચાલતા પી.જી.ડી.એમ.સી. (પોસ્ટ ગે્રજયુએશન ડિપ્લોમા ઇન…