વંદે ભારત ટ્રાયલ રન સફળ: કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી રેલ કનેક્ટિવિટી મળશે; 19 એપ્રિલે PM મોદી કરશે ઉદ્ઘાટન કટરા-સાંગલદાન રેલ્વે સેક્શન પર વંદે ભારત ટ્રેનનો સફળ…
inaugurate
રામેશ્ર્વેરમ તાંબરમ નવી ટ્રેન સેવાને અપાશે લીલીઝંડી રામનવમીના અવસરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામેશ્ર્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતા નવા પંબન રેલ બ્રીજનું લોકાર્પણ કરી રામનવમીની…
રામેશ્વરમ હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થાય છે રામ નવમી પર PM મોદી રામેશ્વરમમાં નવા પુલનું કરશે ઉદ્ઘાટન જાણો આ પુલની…
કટારિયા ચોકડીએ બનનારા સિગ્નેચર કેબલ બ્રિજનું ખાતમુહુર્ત જ્યારે વોર્ડ નં.12માં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 26મી માર્ચના રોજ રાજકોટ શહેરની મુલાકાતે આવી…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોની ભીડ ઉમટી બહોળી સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો રહ્યા ઉપસ્થિત 4:45એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગોડાદરા હેલી પેડ પર પહોંચશે સુરત:…
દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં…
મહાશિવરાત્રિ નિમિત્તે તા.24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક એવો ‘સોમનાથ મહોત્સવ’ તા.24ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગરમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે. શાહ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ‘પ્રેરણા સંકુલ’નું પણ ઉદ્ઘાટન કરશે -…
વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે: વડનગર પર આઇઆઇટી ખડગપુર, ગુવાહટી, ગાંધીનગર અને રૂડકી તરફથી વ્યાપક બહુ વિષયક શોધ શરૂ કરવામાં આવી કેન્દ્રીય…
દ્વિ દિવસીય રવી કૃષિ મહોત્સવ રાજ્યના 246 તાલુકાઓમાં યોજાશે:- અંદાજે 2.50 લાખથી વધુ ધરતી પુત્રો સહભાગી થશે મુખ્યમંત્રી-કૃષિ મંત્રીના હસ્તે 12 સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર…