અરજદારોની વ્યકિતગત ફરિયાદોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લાવવા માર્ગદર્શિત કર્યા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને…
Inaj
અરજદારોની વ્યકિતગત ફરિયાદોનો હકારાત્મક અભિગમ થકી ઉકેલ લાવતા કલેક્ટર ગીર સોમનાથ: જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ,…
કલેકટર ડી ડી જાડેજાની સૂચના હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ માર્ગ અને મકાન વિભાગ,ફોરેસ્ટ વિભાગ, મામલતદાર અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે દબાણો દુર કરાયા વેરાવળ તાલાલા રાજ્ય…
સવારે મકાનનો દરવાજો ખોલતા ન હોવાથી પાડોશીએ તપાસ કરતા વૃદ્ધાનો લોહીથી ખરડાયેલો મૃતદેહ મળ્યો: અજાણ્યા શખ્સ સામે નોંધતો ગુનો વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટારાએ રૂ.૧.૩૫ લાખના…