જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા 12 જેટલા આઈએએસ અધિકારીઓને મતદારયાદી ઓબ્ઝર્વરની જવાબદારી સોંપાઈ જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા 12 જેટલા આઈએએસ અધિકારીઓને મતદારયાદી ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે.…
ias
આઈએએસ-આઈપીએસ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઉજળી તક ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે: ફોર્મ ભરવાની છેલ્લી તા.20 મે: પ્રવેશ પરીક્ષાની અંદાજીત તારીખ 4 જૂન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી…
વિધાનસભાનું બજેટ સત્ર પુરુ થતા ગૃહ વિભાગ દ્વારા આઈપીએસની બદલીનો ગોઠવાયો તખ્તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હનુમાન જયંતી નિમિતે સાળંગપુર આવી રહ્યા છે ત્યારે બદલી…
ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. ગુજરાત 109 IAS ias અધિકારીઓની બદલી, મુકેશ પુરી ,એકે…
રાજ્યના 60 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, 15 દિવસમાં સત્તાવાર જાહેરાતની શક્યતા રાજ્યના દોઢેક ડઝન કલેક્ટરો સહિત રાજ્યના 60 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીનો તખ્તો સરકાર…
દિલીપ કુમાર રાણાને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી આલોક કુમારને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો હવાલો: નાગરાજન એમ.ને બોટાદ અને ભાવનગર જિલ્લાની આર.બી. બારડને…
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલથી જ તૈયારી કરે તે માટે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જિઓ જુનિયર યુપીએસસી કોચિંગનું આયોજન સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રની પ્રજા ખમીરવંતી છે, વ્યાપારમાં…
જમીનના સોદામાં કૌભાંડ કર્યા હોવાના કેસમાં સીબીઆઈની તપાસ: ગાંધીનગર ઉપરાંત દિલ્હી અને આંધ્રપ્રદેશમાં નિવાસસ્થાને દરોડા જમીન સોદામાં કૌભાંડ અને હથિયારના લાયસન્સ આપવામાં લીધેલી લાંચમાં સીબીઆઈની ટીમ…
અઠવાડીયામાં બદલીના સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠી જશે ? ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલી અધિકારીઓની બદલી અંતે નક્કી, ગમે ત્યારે જાહેરાત અબતક, રાજકોટ : શહેનશાહે આઈએએસ અને…
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત કેડરના 35 અધિકારીઓને નિરીક્ષકની ફરજ સોપાતા હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ બદલી થાય તેવી શકયતા આઈએએસ અને આઈપીએસની બદલી પાછળ ઠેલવાઇ તેવી…