ગુજરાતના IAS ઓફિસરને નવા વર્ષની ભેટ! 26 અધિકારીઓને અપાયા સિનિયર સ્કેલ પ્રમોશનચ ગુજરાતના IAS અધિકારીઓને નવા વર્ષની ભેટ 26 IAS અધિકારીઓનું કરાયું પ્રમોશન 9 અધિકારીઓ સિનિયર…
IAS Officers
સ્થાનિક લોકો સાથે સંબંધ મજબૂત બનાવી સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવી જરૂરી સરકારી વહીવટને સુદ્રઢ બનાવવા આઈએસ અધિકારીઓની જવાબદારી ખૂબ મોટી રહેતી હોય છે ત્યારે વિવિધ…
શાહમીના હુસેન, અશ્ર્વિની કુમાર, સોનલ મિશ્રા, આર.સી. મીના અને મનિષ ભારદ્વાજનું પ્રમોશન: જય પ્રકાશ શિવહરેની જીયુવીએનએલમાં બદલી અબતક-રાજકોટ રાજ્ય સરકાર દ્વારા પાંચ આઇએએસ અધિકારીઓને અગ્રસચિવ તરીકે…
રાજ્યના 77 આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં રાજકોટના પણ 6 અધિકારીઓની બદલી થઈ છે. સામે 6 નવા અધિકારીઓને અહીં મુકવામાં આવ્યા છે. આમ…
રાજ્યમાં ફરી એક સાથે 77 IAS ઓફિસરોની સાગમટે બદલીના ઓર્ડર ગાંધીનગરથી નિકળ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અને જિલ્લાઓના ક્લેક્ટર અને મ્યુનિશિપાલ કમિશનરની બદલી કરવામાં આવી છે. જેમાં…
કેન્દ્ર સરકારમાં પસંદગી પામેલા છ માંથી પાંચ આઈએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે ગુજરાત કેડરનાં છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારની સચિવ પદ…