Hussain

સૌરાષ્ટ્રભરમાં "યા હુસૈન” નારા સાથે તાજીયા રાત્રે પડમાં આવશે: કાલે આશુરા

આજે મોહર્રમની 9 તારીખ કતલની રાત.. મસ્જિદોમાં રાતભર ઈબાદત કાલે શહીદ પર્વની પૂર્ણાહુતિ જૂનાગઢમાં નવાબકાળથી ચાંદીની સેજ માતમમાં આવે પછી તાજીયા પડમાં લાવવાની પરંપરા ઇસ્લામના પેગંબર…