ભારતનું પ્રથમ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે 75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું…
Heritage
વિશ્વ વિરાસત સ્થળોમાં ભારત દુનિયામાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં બીજા ક્રમે : દુનિયામાં કુલ 1120 વિરાસતોમાં 58 સ્થળો સાથે ઇટાલી પ્રથમ ક્રમે: આપણાં દેશમાં પણ ધરોહરની…
જામનગર વિશ્વભરમાં દર વર્ષે ૧૮મી એપ્રિલના રોજ ઉજવાતા ‘વિશ્વ હેરિટેજ ડે’ નિમિત્તે જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી આજે શહેરના…
આજે વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક…
દર વર્ષે 18 એપ્રિલ 1982માં વર્લ્ડ કલ્ચરલ અને નેચરલ હેરિટેજના સંરક્ષણ અંગેના સંમેલનને અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડેનો ખ્યાલ 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન…
આપણા પૂર્વજોનું સ્થાપત્ય ફક્ત કલા નથી, તે પથ્થરમાં રહેલું શાળપણ છે, તેને બચાવો, રક્ષણ કરો અને તેને આગળ વધારો : વારસો ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનું જોડાણ.…
વર્લ્ડ હેરિટેજ ડે: સુરત શહેરના ચોકબજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશ પર સુરત શહેર પર…
ગુજરાતમાં ગત વર્ષ 2024 માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ 2004 માં ગુજરાતની…
માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત સહભાગી બન્યાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય…
સુરત : સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલું સુરત શહેર એક જમાનામાં ભા૨તનું પહેલા દરજ્જાનું સમૃદ્ધ, ઐતિહાસિક શહેર તેમજ ભારતના પશ્ચિમકાંઠાનું અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. સુરતમાં ‘ચોરાશી…