સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ…
held
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પગલે આજે 7 વાગ્યે ગૃહ મંત્રી અમિત શાહ પહેલગામ જશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલા મામલે PM મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી…
ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતનું જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી એક આગવું સ્થાન ધરાવે છે, જે વિશ્વની સૌપ્રથમ…
સુરેન્દ્રનગર ખેડૂતોના પ્રશ્નો એ હંમેશા સંવેદનશીલ મુદ્દા રહ્યા છે. પાક નિષ્ફળતા, યોગ્ય વળતરનો અભાવ અને સરકારી કચેરીઓમાં પડતી હાલાકી જેવી બાબતોને લઈને ખેડૂતો અવારનવાર અવાજ ઉઠાવતા…
માનવ અને રોબોટ વચ્ચેની આ મેરેથોનનો હેતુ રોબોટિક્સ અને ટેકનોલોજીની દુનિયામાં ચીનની પ્રગતિ દર્શાવવાનો! ચીનના બેઇજિંગ શહેરમાં તાજેતરમાં ટેકનોલોજીના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. યિઝુઆંગ…
“વન નેશન વન રેશનકાર્ડ'” યોજના હેઠળ જિલ્લામાં ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને મળે છે અનાજ રાજકોટ શહેર/જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક…
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ૧૫માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોમાં…
ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને “બાળ વિવાહ મુક્ત ભારત” અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…
ગ્રામજનોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરતાં મંત્રી જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ…
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરતા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને રચાયેલી રાજ્યની યુનિફોર્મ સિવિલ કોડની…