દેવાયત ખવડનો લોકડાયરો, સન્માન સમારોહ, મહા મહાપ્રસાદનું આયોજન રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા રક્ષાબંધનના દિવસે યોજાનાર કાર્યક્રમ બાબતે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના આગેવાનોએ વિશેષ…
held
યજ્ઞોપવિત અંતર્ગત તમામ ભુદેવો અને પરિવારજનો માટે કરાશે નિ:શુલ્ક વ્યવસ્થા સમસ્ત બ્રહમસમાજ , રાજકોટના પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીની એક અખબારી યાદીમાં જણાવાયું…
ભારતભરમાં દસ કાર્યશાળા પૈકીનો પહેલો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ એનસીએફ નવા અભ્યાસક્રમનું નિર્માણ કરી રહી છે. આ અભ્યાસક્રમ નિર્માણ સંદર્ભે ગઈઊછઝ…
મારવાડી યુનીવર્સીટી મોરબી રોડ રાજકોટ ખાતે FIR અંગેના સેમીનાર મહેરાજ ભાર્ગવ,પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ હતો.જેમાં ડી.સી.પી. ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા એ.સી.પી.ઉત્તર વિભાગ…
આઝાદીના 75 વર્ષ પુરા થતા અને આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીની યાદ તાજી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ 2022ને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી…
કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.14 અને 15માં રહેતા શહેરીજનોના માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.14 અને 15માં રહેતા શહેરીજનોના લાભાર્થે આઠમાં તબકકાના…
લોકસભાની બેઠક વાઇઝ નિમાયેલા નિરીક્ષકો આજથી પોતાના વિસ્તારમાં જશે: પખવાડીયામાં ફરી રિવ્યુ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે કોંગ્રેસના નીરીક્ષક અને છત્તીસગઢના કેબીનેટ…
અમરેલીમાં વોર્ડથી લઈને તાલુકા કક્ષા સુધી યોગના પ્રચાર-પ્રસાર કરવા માટે જરુરી માર્ગદર્શન આપ્યું રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર અને વિસ્તાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી, શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષી પટેલ તેમજ કોટડા સાંગાણી કોલેજના આચાર્ય ડો.ગુણવતરાય વાજા સહિતનાઓ ઉપસ્થિત: ગુરુવારે ભાઈઓ માટે ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે…
નુક્કડ નાટક અને વીડિયો ફિલ્મના માધ્યમથી સરકારના વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ વિશે માહીતી અપાઈ અને લાભાર્થીઓને વિનામૂલ્યે વીજ જોડાણનાં પ્રમાણપત્ર એનાયત કરાયા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત…