Haridwar

Millions Of People Took A Dip In The Ganga River In Haridwar On Buddha Purnima..!

બુદ્ધ પૂર્ણિમા પર હરિદ્વાર ગંગા નદીમાં લાખો લોકોએ લગાવી આસ્થાની ડૂબકી..! બુદ્ધ પૂર્ણિમાના દિવસે પવિત્ર ડૂબકી લગાવવા માટે હરિદ્વારમાં ભક્તો એકઠા થયા જાણો સ્નાનનું મહત્વ આજે,…

Mother Parvati Did Penance Here For 3000 Years, Then Met Bholenath..!

બિલ્વેશ્વર મહાદેવ મંદિર હરિદ્વારમાં આવેલું છે. માતા પાર્વતીએ ૩૦૦૦ વર્ષ સુધી તપસ્યા કરી હતી. મહાશિવરાત્રી પર મંદિરમાં ભક્તોની ભીડ હોય છે. બિલ્વકેશ્વર મહાદેવ મંદિર: ભગવાન ભોલેનાથના…

Hindus Living In Pakistan Immersed 400 Urns Of Ashes In Haridwar, Sought Permission To Attend Mahakumbh

4 થી 21 ફેબ્રુઆરી સુધી, આ કળશ દિલ્હીના નિગમ બોધ ઘાટ પર રાખવામાં આવશે: દૂધના વિધિવત અર્પણ સાથે વિસર્જન કરાશે ગંગા નદીમાં અસ્થિ વિસર્જનનું હિન્દુઓમાં ખાસ…

What Is The Meaning And Difference Between Ardh Kumbh, Kumbh, Purna Kumbh And Mahakumbh?

Mahakumbh 2025: હકીકતમાં, અગાઉના આચાર્યો દ્વારા સ્થાપિત અર્ધ કુંભ ઉત્સવનું મહત્વ ખૂબ જ છે; કારણ કે અર્ધ કુંભ ઉત્સવનો ઉદ્દેશ પૂર્ણ કુંભ જેવા લોકો માટે ખાસ…

Two Children Of A Family From Gujarat Drowned In Ganga

ગુજરાતથી ગંગામાં સ્નાન કરવા આવેલા એક પરિવારના બે બાળકોના ડૂબી જવાથી મો*ત પરમાર્થ ઘાટ પાસે થયો હતો અકસ્માત ગુજરાતમાંથી ગંગામાં સ્નાન કરવા આવેલા એક પરિવારના બે…

Naliya: Bhavesh Maharaj, Who Came From Haridwar, Reached The Temple Of Hinglaj Mataji For Darshan.

ભાવેશ મહારાજ કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસે પહોચ્યા બહોળી સંખ્યા માં ભાવિકો રહ્યા ઉપસ્થિત કચ્છી આશ્રમ હરિદ્વારનાં મહંત સદગુરુ હરિદાસજી મહારાજની પ્રેરણાથી હરિદ્વારથી પધારેલ ભાવેશ મહારાજ હાલમાં…

રાજકોટથી હરિદ્વાર વચ્ચે રોજ ટ્રેન દોડાવો: &Quot;વડિલો” ટિકિટમાં ક્ધસેશન આપો

\રામભાઇની “રેલ” દોડી: સૌરાષ્ટ્રના રેલવે પ્રશ્ર્નનો રેલવે મંત્રી સમક્ષ કર્યો “ઢગલો” એક્સપ્રેસ અને લોકલ ટ્રેનના ભાડા અલગ-અલગ રાખો: રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાની કેન્દ્રીય રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ…

What Is Mahakumbh, Why, When And Where Is It Held? Know The Answers To All These Questions

મહાકુંભ 2025: સંગમ શહેર પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી વર્ષ 2025માં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે, જે એક મહાકુંભ છે. ચાલો જાણીએ, કુંભ અને મહાકુંભમાં…

There Is A Special Importance Of Doing Shraddha Here, It Is Mentioned In The Scriptures That The Ancestors Get Salvation

શાસ્ત્રો અનુસાર હરિદ્વાર એ ભગવાન વિષ્ણુનું હૃદય સ્થાન છે. હરિદ્વારમાં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. જો આપણા પૂર્વજોનું શ્રાદ્ધ નારાયણી શિલામાં ભક્તિભાવથી કરવામાં આવે…

Lok Mela: With The Changing Era, The 'Lok Mela' Also Changed, Its Importance In Kathiawadi Culture Increased

ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન 1521 જેટલા મેળા યોજાઇ છે, જેમાં સૌથી વધુ 159 સુરત જિલ્લામાં અને સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં યોજાઈ છે. આપણા પ્રાચીન…