સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરે દરરોજ કંઈક અલગ શણગાર કરવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય…
Hanumanji
સર્વ સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાના સહિયારા પ્રયાસોથી બેનમુન આયોજન યુવાનો માટેની કથામાં હરિપ્રકાશદાસજી સ્વામી રસપાન કરાવશે ચારો યુગ પરતાપ તુમ્હારા હૈ પરસિધ્ધિ જગત ઉજિયારા હવે…
બોટાદમાં આવેલ સાળંગપુર મંદિર જગવિખ્યાત છે. કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર. દેશ વિદેશથી ભક્તો અહી દાદાના આશીર્વાદ મેળવવા અને આરાધના કરવા માટે આવતા…
નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિ આયોજીત નચિકેત એવોર્ડ મોરારીબાપુના હસ્તે વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છીને એનાયત આજે સતત ત્રીજા વર્ષે પત્રકારોને પોખવાના રૂડા અવરસ નચિકેતા એવોર્ડનું આયોજન નગીનદાસ…
ષોડશોપચાર પૂજન કરી ધ્વજા ચઢાવી કુંડળધામમાં સત્સંગ શિબિરનો આરંભ કરાવ્યો અબતક-રાજકોટ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ ખાતે 30મી સત્સંગ શિબિરમાં…
આજરોજ દેશ આખો 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં વિવિધ કચેરી શાળા-કોલેજો સહિતના સ્થાનો પર દેશભક્તિ ઉજાગર કરતા શણગાર કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ…
નીમ કરોલી બાબાનું સમાધિસ્થળ નૈનીતાલની પાસે પંતનગર સ્થિત આવેલું છે. પ્રતિ વર્ષ 15જૂનના દિવસે દેવભૂમિ કૈંચીધામમાં મેળાનું આયોજન કરવામાં આવે છે અને અહી દેશ-વિદેશથી બાબા નીમકરૌલીના…
જય હનુમાન જ્ઞાન ગુન સાગર… ખાંડીપોળમાં ‘દાદા’નો ચમત્કાર: ભક્તોમાં અચરજ વઢવાણના ખાંડી પોળમાં ૧૦૦ વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે ૯૦ વર્ષથી…
આપણે હનુમાનજીના મંદિર તો ઘણા જોયા હશે. પરંતુ હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર ભારતમાં એક જ છે.તો ચાલો આજે આપણે એ મંદિરની વાત કરીએ. દ્વારકાથી 4 કિલો…
આવતીકાલના જનતા કફર્યુનું સુકાન હનુમાનજી મહારાજને સાદર સુપ્રત: ઓબામાએ તેમના ચૂંટણી-યુધ્ધ વખતે એમને સંગાથી બનાવ્યા હતા: જેમની પાસે રામ-રસાયણ હોઈ એમનો બેડો પાર: આવતીકાલના જનતા-કફર્યુમાં વડાપ્રધાનને…