સવારની પ્રથમ આરતીનો લ્હાવો લેવા પૂર્વ સંધ્યાએ જ ભક્તો મંદિર પહોંચ્યા સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો…
hanuman
ચૈત્ર શુદ પૂનમ ને શનિવાર તારીખ 12 એપ્રિલ ના દિવસે હનુમાનજી જન્મોઉત્સવ છે ખાસ કરીને મંગળવાર અને શનિવારે આવતા હનુમાનજી જન્મોત્સવ ઉત્તમ ગણવામાં આવે છે. હનુમાનજી…
આજે 12 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન…
હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. ભગવાન શિવની પૂજા માટે સોમવારનો દિવસ રાખવામાં આવ્યો છે, જ્યારે મંગળવારે સંકટ મોચન હનુમાનની પૂજા…
રામજી મંદિર ખાતે ભવ્ય રામકથાનો પ્રારંભ ભગતબાપુ દ્વારા રામકથાનો શુભારંભ કરાયો રામકથા બાદ રામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન ભેસાણ શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે…
સુરતનું યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની ‘સૂરત’ બદલવાનું કાર્ય કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું…
ભારતમાં નિઃશંકપણે સાચું છે કે ભારત સંસ્કૃતિ, પરંપરાઓ અને વિવિધતાનો દેશ છે. તેમજ ભારતીયો તેમના દેવી-દેવતાઓ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આદર ધરાવે છે અને ભગવાન હનુમાન…
Look back 2024: 2024માં ઘણી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાંથી કેટલીક ફ્લોપ પણ સાબિત થઈ હતી. જો કે, 5 ઓછા બજેટની ફિલ્મો વિશે જાણો,…
ખાંભા ગીરના હનુમાનગાળા મંદિર બંધ કરવાની કોઈ સૂચના અપાય જ નથી: રાજદીપસિંહ ઝાલા હનુમાન ગાળા મંદિર બંધ કરવાની હિલચાલના પગલે ભાવિકોમાં રોષ અને ખાંભા ગામ સ્વયંભુ…
રામદુત અતુલિત બલધામા અંજનીપુત્ર પવનસુત નામા ચિત્રાનક્ષત્ર હોવાથી કાલે હનુમાનજી ઉપાસના કરવાથી શનિ-રાહુ ગ્રહ પનોતીની પીડા થાય છે દૂર કાલે ચૈત્ર સુદ પુનમ સાથે હનુમાનજી મહારાજ…