સમસ્ત ઘાટકોપરના 999 થી વધુ ભાવિકોએ આયંબલિ આરાધના કરી 25 – 25 વર્ષની વિદાય પછી આજે પણ હજારોના હૃદયમાં શ્રદ્ધાપાત્ર સ્વરૂપે જીવંત બની રહેલાં ગોંડલ…
Guru
ગુરૂ ભકિતના આદર્શ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતા દેશના મુર્ધન્ય મહાનુભાવો આજે મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિન અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગરજિલ્લાની શાળાના બાળકોને શિક્ષક દિન પ્રસંગે…
પાટડી, બગદાણા, જૂનાગઢ ભવનાથ, પરબધામ, તોરણીયા, સતાધાર સહિતના ધર્મ સ્થાનોમાં પાદુકા પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપદનું અનેરું મહત્વ છે જે લઘુ નથી…
આવતીકાલે અષાઢ સુદ પૂનમ ને બુધવાર તારીખ 13. 7. 2022 ના દિવસે ગુરુપૂર્ણિમા છે ગુરૂ પૂજનનું અનેરૂ પર્વ . ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપુજનનું મહત્વ અનેરૂ છે .…
સરદારનગરમાં પૂ. ગુરૂ માને ગુણાંજલી અર્પણ કરાય શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં આજીવન અનશાન આરાધક શાસન રત્ના ગુરૂમાં પૂ. નર્મદાબાઇ મ.સ.ની…
રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે નવ નવ પુણ્યાત્માઓનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ ભાવ-ભક્તિમાં લીન બનીને લુક એન લર્નના બાળકોએ કરેલાં રજોહરણ ભાવ નૃત્યના દ્રશ્યો…
અબતક, રાજકોટ ફિલ્મ્સ સમારોહ નિદર્શાલય-ડાયરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ-ગ્રીન પાર્ક પાસે,સિરીફોરટ ઓડિટોરિયમ નવી દિલ્હીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ જણાવ્યું કે વ્યાસપીઠે ઘણીવાર સાધુ મહિમાનો સંવાદ કર્યો…
ગુરૂ એ છે જે ભવસાગર પાર ઉતારે, એટલે કે સર્વોચ્ચ જ્ઞાનના પ્રકાશ સુધી લઈ જાય ગુરુ પૂર્ણિમા, આમ તો ગુરુપૂજન આપણી સંસ્કૃતિમાં એક દિવસનું જ ન…
અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાનો પાવન અવસર ગુરૂની મહિમા દર્શાવતા સંત કબીરે કહ્યું હતું કે, ‘ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ…