આતંકવાદને સહયોગ અને સમર્થન મુદે આરબ દેશો દ્વારા કતાર સાથેના સંબંધો તોડી નાખવામાં આવ્યા છે. જેના પરિણામે કતારમાં કટોકટીથી પરિસ્થિતિ ઉભી થઈ છે. કતારથી આતંકવાદી દળોને…
GUJRAT
આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાંના લોકોત્સવ અંતર્ગત મવડી ચોકે ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી અને ધી‚ભાઇ સરવૈયાનો લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને માણવા હજારોની સંખ્યામાં શહેરીજનો…
સૌની યોજના અંતર્ગત રાજકોટવાસીઓને અતિપ્રિય એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાના શુકનવંતા કામનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટના આંગણે પધારી…
મસ્તીભરી લાઈફ બાદ છૂટી ગયેલા મીત્રોની કહાની ગુજરાતી ફિલ્મમા વર્ણવાઈ: ફિલ્મ ‘અબતક’ની મુલાકાતે દરેક વ્યકિતના જીવનમાં કોલેજ દરમિયાન ગાળેલા ત્રણ વર્ષ ગોલ્ડન પિરિયડ્સ બનીને રહ્યા હોય…
સાબરમતી આશ્રમની શતાબ્દી નિમિતે મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતોની ઝાખી કરાવતા સાબરમતી આશ્રમ ને ૧૭મી જૂને તેનું ૧૦૦માં વર્ષમાં પ્રવેશ નિમિતે જયુબેલી ચોક ગાંધીજીની પ્રતિમા પાસે તા.૨૫ને અષાઢી…
બિપીનભાઈ ઘાટલીયાના સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ નિમિતે આયોજીત સેમિનારમાં ઓર્ગન ડોનેશનફાઉન્ડેશન અંગદાતાના સગા સંબંધીઓનું સન્માન કરશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ડો. પ્રાંજલ મોદી અને ડો. દિવ્યેશ વિરોજા…
પ્રજાના નાણાનો વેડફાટ, અધિકારીએ પી.એમ.ની સેવામાં તલ્લીન : વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનું ધગધગતું આવેદન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ના રોજ રાજકોટ ખાતે ‘નર્મદા નીરના વધામણા’ કરવાના…
નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા તથા યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકીને ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રીને ફેકસ મારફત રજુઆત કરવામાં આવી હતી.…
વિદ્યાર્થીઓએ સાયન્સથી ડરવુ ન જોઈએ: છાત્રો વૈજ્ઞાનિક અભિગમ કેળવે, વિજ્ઞાન સરળ છે વાલીઓ પોતાના સંતાનને અભ્યાસમાં દબાણ ન કરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સાયન્સના ઢગલાબંધ કોર્ષમાં વિદ્યાર્થીઓ…
દેશમાં સ્વાસ્થ્ય બાબતની સજાગતા વધી હોવાના પગલે નજીકના ભવિષ્યમાં અમલી બનશે તમારે આર્ગેનિક ચોખ્ખા, કઠોળ અને અન્ય વસ્તુઓને વેંચતા પહેલા સરકારની મહોર લેવી જરુરી બનશે. માત્ર…