gujaratnews

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ભવન ખાતે ૧પ૦મી ગાંધી જયંતિ ઉજવણી સમિતિની પ્રથમ રાષ્ટ્રીય બેઠક મળી ૨૦૧૯માં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી સમિતિની પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું…

કાલાવાડ તાલુકાના મકરાણી સણોસરાના મુળ વતની અને છેલ્લા ૩૦ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે કાલાવડ તાલુકામાંજ ફરજ બજાવતા રઘુભા જાડેજાની જામનગર જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી…

જોડીયા તાલુકામાં પોષણ સપ્તાહ ઉજવણી, મિશન ઇન્દ્રધનુષ કામગીરી માં અમૃતમ કાર્ડ કેમ્પ, વિશ્ર્વ મેલેરીયા દિવસ ઉજવણી આરોગ્ય દિવસ નિદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા. તાલુકા…

ઉના માર્કેટયાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ ઉજવાયો ઉના માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના કિશાન કલ્યાણ મહોત્સવમાં પૂર્વમંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોને…

સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાનો સમગ્ર રાજયમાં અમલ થાય અને પરીણામલક્ષી કામગીરી થાય તે માટે તા. ૧ મે થી ૩૧ મે દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ હાથ…

સુરેન્દ્રનગર પતરાવાળી ચોકથી એન.ટી.એમ સ્કૂલ તરફ જતા રસ્તા પર ની…અહીં જે ગોળ ચક્કર આપ જોઈ રહ્યા છો તે છે તાજેતરમાં જ પાલિકા દ્વારા નાખેલ ભૂગર્ભ ગટરનું…

સુરેન્દ્રનગર લખતર માં છેલ્લા ત્રણ દિવસ થઈ એ.ટી.એમ ના શટર બંધ / પગાર તારીખેજ એઇ.ટી.એમ બંધ રહેતા ડાયરેકટ બેંક માં પગાર જમા થતા સરકારી અને ખાનગી…

બગોદરા નજીક બસ પલ્ટી ખાતા ઘવાયેલાઓને સારવાર અર્થે ખસેડાયા રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા બગોદરા નજીક મીની બસ પલ્ટી મારી જતા પાવાગઢ દર્શન કરવા જઈ…

પશ્ર્ચિમ રેલવે રાજકોટ મંડળ દ્વારા ફ્રેટ ઉપભોકતાઓ સાથે ગ્રાહક સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડીઆરએમ પી.બી. નિનાવે, એડીઆરએમ એસ.એસ. યાદવ, રવિન્દ્ર શ્રીવસ્તાવ, અભિનવ બેફ,…

બોકસ ચરખા અને બુક ચરખામાં ભાવ વધારાથી ગ્રામ્ય વિસ્તારમાં ખાદી ઉધોગ ચલાવતી મહિલાઓમાં નિરાશા ભારતની સ્વતંત્રતામાં ચરખાનું સૌથી મોટું સ્થાન છે. ખાદીએ ટકવા માટે સંઘર્ષ કરવો…