મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમીતિની બેઠક કલેકટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકના પ્રથમ તબક્કામાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડા…
grievance
યાત્રિકોની ફરીયાદના નિરાકરણ માટે 24 X 7 કાર્યરત જૈન યાત્રિકો માટે ખુશીના સમાચાર એ છે કે રવિવારે તારીખ 9.2 2025 ના રોજ શ્રી મુંબઈ જૈન સંઘ…
25 મી ડીસેમ્બર 2024ના સુશાસન દિવસથી CMનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી અસરકારક બનશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ…
ગીર સોમનાથ: નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના…
સુરત: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેકટરાયમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય મનુ પટેલે ઉધના-ભેસ્તાન પર આવેલી બે હાઇટેન્શન…
ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ડાંગના અધિક જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ ની બેઠક…
નર્મદા: રાજ્યભરમાં દર મહિને ત્રિજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળતી હોય છે. જેમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા પ્રજાના પ્રશ્નો લેખિતમાં રજૂ કરાય…
અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે 8-00થી 11-00 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ…
ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. તારીખ 16 નવેમ્બરના રોજ ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની…
અરજદારોના પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી ત્વરિત કાર્યવાહી હાથ ધરવા કલેકટરનું સૂચન ગીર સોમનાથ: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ…