તમને જાણીને નવાઇ લાગશે કે ચીનમાં ચંદ્રમાસમાં બે વાર શાકાહારી ખોરાક લેવાય છે : એકમ અને પૂનમે સ્થાનિક શાકાહારી રેસ્ટોરન્ટમાં ભીડ જોવા મળે છે, જો કે…
Grains
અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી રાજ્યપાલ: સાચી ભક્તિ…
પોલીસે રૂ. 4.42 લાખના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડ્યાં: એકની શોધખોળ માળીયા(મી)તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઘઉં અને ચોખાના જથ્થાની ચોરીનો…
આયુર્વેદ મુજબ, અમુક ખાદ્ય સંયોજનો આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હાનિકારક હોઈ શકે છે. આયુર્વેદ મુજબ છ સૌથી ખરાબ ખાદ્ય સંયોજનોમાં માછલી, ઇંડા અથવા માંસ સાથે…
રાજેન્દ્ર કોલોની પાસે આવેલી ફુલેશ્વરી કિરાણા અને જય જલારામ ફ્લોર ફેક્ટરીમાંથી જથ્થો ઝડપાયો રેશનકાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજ લઇ ઊંચા ભાવે થતું વેચાણ ઝડપાયું કુલ કિંમત…
ગુજરાતમાં FCI દ્વારા ઓગસ્ટ-2022 થી જુલાઇ- 2023 સુધીમાં ફાળવેલ કુલ 21.62 લાખ મે. ટન અનાજની સામે 21.13 લાખ મે.ટન અનાજનું લાભાર્થીઓને વિતરણ રાજ્યના 100 ટકા રેશનકાર્ડ…
રેશન કાર્ડનો ઉપયોગ માત્ર સરકાર દ્વારા આપવામાં આવતા અનાજ મેળવવા માટે જ થતો નથી પરંતુ તે એક પ્રકારના ઓળખ પત્ર તરીકે પણ કામ કરે છે. હવે…
અનાજમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને વજનને નિયંત્રિત કરી શકે છે. તેની સાથે તેમાં ઘણા પ્રકારના વિટામિન્સ પણ હોય છે.…
ઘઉંનું ઉત્પાદન 27 લાખ ટન વધીને 11.32 કરોડ ટન થયું : ચોખાનું ઉત્પાદન 21 લાખ ટન વધીને 13.78 કરોડ ટને પહોંચ્યું દેશમાં અનાજનું ઉત્પાદન જૂનમાં સમાપ્ત…
વિટામીનની ઉણપથી ઊંઘ આવે છે : સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. પરંતુ, જો તે જરૂરિયાત કરતા વધુ આવવા લાગે તો તે મોટી…