ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતનું જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી એક આગવું સ્થાન ધરાવે છે, જે વિશ્વની સૌપ્રથમ…
graduation
પદવીદાન સમારોહમાં રાજયપાલ અને સૌ. યુનિ. ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા તેમજ ઇશરો અમદાવાદના ડાયરેકટર નીલેશભાઇ દેસાઇ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવશે 13 વિદ્યાશાખાના 111…
ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરશે હોસ્પિટલની મુલાકાત લઇને વિવિધ રજૂઆતો, હાલની કામગીરી અને ભવિષ્યના આયોજન…
30 થી વધુ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 1550 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી રિપોર્ટર: જીજ્ઞેશ ખોખર કેમેરામેન: જયદીપ ત્રિવેદી સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ એવા ગોવિંદભાઈ…
પદવીદાન સમારંભમાં રાજયપાલ- સૌ.યુનિ.ના કુલધિપતિ આચાર્ય દેવ્રવ્રતજી તેમજ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાશે 13 વિદ્યાશાખાનાં 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 138 વિદ્યાર્થીઓને …
વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો ધારાસભ્ય મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા Mehsana : આવેલ વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો…
15 નવેમ્બર પહેલા કરો અરજી આરબીઆઈમાં નોકરી મેળવવાની મોટી તક છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. RBI એ મેડિકલ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી…
વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જ્ઞાન – શિક્ષણ જ મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે : ઋષિ-મનીષીઓના…
ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે નવા નિયમ આવ્યા છે. જેમાં કોલેજ પાસને ફાયદો થશે. તેમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે. જેમાં અત્યાર સુધી ધોરણ 12…
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ 57મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ…