ગાંધીનગરમાં રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આજે વિશેષ સમારોહ યોજાયો હતો. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…
Governor
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલ કુરુક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓ, વિવિઘ પ્રકલ્પો અને 180…
હરિયાણાના ગુરુકુળ, કુરુક્ષેત્રમાં ‘શિક્ષા ઉત્સવ’નું ભવ્ય આયોજન ગુરુકુલ કુરુક્ષેત્ર, હરિયાણા દ્વારા ‘ગુરુકુલ શિક્ષા ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો માતા-પિતાએ તેમના બાળકો સાથે ભાગ…
વ્યર્થ જતી વીજળીનો કોઈ અર્થ નથી, નાના-નાના પ્રયાસો કરીને મોટી વીજ બચત કરીએ: આચાર્ય દેવવ્રતજી ઉનાળામાં ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધશે ત્યારે આપણે થોડી કાળજી રાખીએ.…
નેશનલ ડિફેન્સ કોલેજના પ્રતિનિધિમંડળનો તા.17 થી 21 માર્ચ સુધી ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ રાજ્યમાં *આર્થિક સુરક્ષા’ વિષય અંગે અભ્યાસ કરશે ગુજરાત રાજ્યમાં અભ્યાસ પ્રવાસ અર્થે આવેલા…
વડા પ્રધાન બનવાની રેસમાં, 59 વર્ષીય કાર્નેને સભ્યોના 86 ટકા મત મળ્યા. બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ને લિબરલ પાર્ટીના નેતૃત્વની…
ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી વક્તવ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવાની પ્રેરણા આપી…
28 માર્ચ સુધીના 38 દિવસના સત્રમાં 10 દિવસ રજા બાદ એક ડબલ બેઠક સાથે કુલ 27 બેઠકો યોજાશે: કાલે રજુ થનારા બજેટનું કદ રૂ.3.72 લાખ કરોડ…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ બન્યા તે પહેલાં 35 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓ ગુરુકુલ પરંપરાથી વિદ્યાર્થીઓને શિક્ષિત કરતા રહ્યા છે. તેમનું મુખ્ય…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…