Goddess

DSC 58066

ભાવની ભરે ઝોળી ‘રંગોળી’… દિપાવલીના ચહેકતા મહેકતા મહાપર્વમાં ભાત-ભાતની રંગોળી આંગણું દિપાવે છે રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિરૂપી…

તંત્રી લેખ 21

આપણા રાજકીય ક્ષેત્રને અને રાજકર્તાઓને લાખેણો બોધપાઠ આપણી પૂણ્યભૂમિ પર માઁ હિંગળાજની શકિતપીઠ જેવી શકિતપીઠો ઉભી થાય તો ‘વિજયાદશમી’ નિશ્ચિત આપણે ત્યાં નવરાત્રિ-શકિતપૂજાના પર્વની ઉજવણીનો થનગનાટ અને…

mata

તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે… સૂર્યમંડળના અધિષ્ઠાથી સ્કંદ માતાની ઉપાસના કરવાથી શરીરમાં તેજનો સંચાર થાય: મા ને કેળાનો પ્રસાદ ધરવો આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. આજે…

maxrlt

નવરાત્રીનો ચોથો દિવસ માતા કૂષ્માન્ડાને પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી સમસ્ત રોગોનો નાશ થાય છે. નવરાત્રીના ચોથા દિવસે દેવી કૂષ્માન્ડાના રૂપની…

73b7eb1f2803abf05a7267f985c67c20

નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશુ માતાના ત્રીજા રૂપ ‘ચંદ્રઘંટા’ વિશે. ચંદ્રઘંટાનું…

દરેક મનુષ્યને દરેક વખતે બધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. પણ જો ભગવાનની ભક્તિ હોય અને તમારી નીતિ સ્વચ્છ અને માનવતા ભરેલી હોય તો અસંભવ ઇચ્છા પણ…

dharmik

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર…

Maa Katyayani 1

આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે. જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ…

Maa Durga Hd wallpaper

માં દુર્ગાને આદિ શક્તિ, શક્તિ, ભવાની અને જગદંબા જેવા ઘણા નામોથી પૂજવામાં આવે છે. પોરણીક કથા અનુસાર માં દુર્ગનો જન્મ રક્ષશોના નાશ કરવા માટે થયો હતો.એ…