,આજે તીર્થમાં સ્નાન-દાન અને પૂજા કરવાથી મહાયજ્ઞ જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે . આસો માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.…
god
દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દશેરાનું ખૂબ મહત્વ છે. તે એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસ…
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાને ભારતની સાથે વિશ્ર્વ ફલક પર આપણા સાંસ્કૃતિક વારસાની અને યાત્રાધામોની ગૌરવ ગાથા ફેલાવી રહ્યા છે. મોદીજી કાશી વિશ્ર્વનાથ, મહાકાલેશ્ર્વર, કેદારનાથ, સોમનાથ,…
મોરબીના ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે પૂ. મોરારીબાપુના સ્વમુખેથી માનસ શ્રધ્ધાંજલી રામકથાના આજના છઠ્ઠા દિવસે પૂજ્ય મોરારીબાપુ દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું…
સનાતન ધર્મમાં વર્ષના 15 દિવસ પૂર્વજોને સમર્પિત કરવામાં આવે છે જેને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને…
પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષમાં આવતા મહાભારણી શ્રાદ્ધ આજે કરવામાં આવશે એટલે કે. 2જી ઓક્ટોબરના રોજ. પિતૃ…
ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન યોગ નિદ્રા દરમિયાન…
દ્વારકાધીશ મંદિરમાં આજે રાધાષ્ઠમીમાં ભગવાન દ્વારિકાધીશ રાધામય બન્યા છે દ્વારકાધીશ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે.…
બાદલ મુશલધાર પાની બરસાતે હૈ પર્યુષણ પર્વ દાન કી જ્યોતિ ઝળકાતે હૈ દાન ધર્મ ઇન્સાન કો સન્માન દેતે હૈ દયા-દાન ધર્મ કા પંથ ભગવાન બનાતે હૈ.…
કેવી રીતે થઈ ઉત્પતિ ? ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો. એક દંતકથા પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશને દ્વારપાળ તરીકે બેસાડ્યા…