girsomnath

Screenshot 9 4

રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કાજલીથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવ્યો રાજ્યકક્ષાના પરિવહન અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ…

foging

જિલ્લા આરોગ્ય તંત્રની ટીમોએ 5.41 લાખ પાત્રો તપાસ્યા: મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અનેકવિધ પગલાં લેવાયા ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ…

Screenshot 2 45

માછીમારી દરમિયાન અતિ કિંમતી એવી 2000 ઘોલ માછલી મળી આવી જેની કિંમત 3 કરોડ ગીર સોમનાથના ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરના એક માછીમારની સ્થિતિ પણ એક…

1633488721075

ઢોલ-શરણાઈ-તબલા-ઢોલક-ખંજરી- ઝાંઝ વગેરે રીપેર કરનાર કે વેચાણ કરનારને માત્ર રળીખળી જ કમાણી નવરાત્રીમાં થાય છે ગીર-સોમનાથના રામભરોસે ચોકમાં ચાર ચાર પેઢીથી આશાપુરા તબલા રીપેસ્ટ જીતુભાઈ…

IMG 20210625 WA1070

ગીર સોમનાથ જીલ્લામાં એસ.ટી. વિભાગમાં આંધળા વહીવટથી મુસાફરી પરેશાન બન્યા છે.  વિવિધ પ્રકારના રૂટ ની એસ ટી બસ સુવિધાઓ જેવીકે વેરાવળ તાલાલા સુરત સોમનાથ નાથદ્વારા સોમનાથ…

Sea Gujarat

ગુજરાત રાજ્યને કુદરતની અમુલ ભેટો મળી છે. તેમાં એક તરફ કચ્છનું રણ તો બીજી બાજુ ગીરની જંગલને જયારે 1600 કિમીનો લાંબો દરિયાકિનારો. આ દરિયાકિનારાથી ગુજરાતને ઘણા…

Mango Farm 2

ફળોના રાજા કેરીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણા મગજમાં ગીર, અમરેલી કે તાલાલા વિસ્તાર અંગે વિચાર આવે પરંતુ છેલ્લા બે કે ત્રણ વર્ષથી ગીર સોમનાથ…

CM Vijay

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન…

PRABHARI MANTREE SHREE JAYESHBHAI RADADIYA 2

ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય જિલ્લા તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. તે અંગેની તમામ કામગીરીની સમીક્ષા આજે…

C R Patil

‘તાઉતે’ ગુજરાતમાં અને ખાસ કરી દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ સાથે ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભરે નુકસાની જોવા મળી છે. આ નુકશાન વારી…