પૂ. બાપુની શ્રોતા વગરની છઠ્ઠી કથા રાજકોટના ચાંદ્રા પરિવારનો મનોરથ થશે સાર્થક નવલા નોરતાના પ્રાણવાન પર્વમાં ગરવા ગિરનારની ટોચ પર ગૂરૂ દત્તાત્રેય અને કમંડળ કુંડના સાનિધ્યમાં…
girnar
ફાઇનલ ટેસ્ટીંગ માટે ઓસ્ટ્રીયાની બીજી ટીમ સપ્તાહના અંતમાં આવશે ત્યારબાદના રિપોર્ટના આધારે રોપ-વે પ્રોજેકટ શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપર…
હાલ ગઢ ગીરનારની ટોચે પહોંચવા રોપ વે ની ટ્રાયલ કામગીરી ચાલી રહી છે. અને ખુબ જ ટુંકાગાળામાં રોપ વે ચાલુ થઇ જશે. રોપ વે થી યાત્રિકો…
શિવરાત્રી, લીલી પરિક્રમા સહિતના તહેવારો દરમિયાન થતા ટ્રાફિકથી લોકોને રાહત થશે વન વિભાગની મંજૂરી, જમીન સહિતની તમામ અંતરાયો દૂર થતા હવે રૂપિયા ૧.૨૦ કરોડના ખર્ચે જુનાગઢના…
લીલી પરિક્રમા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા આજી પાંચ દિવસ સુધી ૬૦થી વધુ બસ રાઉન્ડ ધી કલોક દોડાવાશે જૂનાગઢના ગરવા ગિરનાર ફરતે યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો…
બમ બમ ભોલે…. પુણ્યનું ભાથુ બાંધવા ભવનાથમાં ઉમટયાં લાખો યાત્રિકો વિવિધ અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમવા લાગ્યા ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજ મધરાતથી વિધિવત રીતે પ્રારંભ થશે.…
ગીરનાર રોડ પર અશોક શિલાલેખની સાથે જ દ્રવ્યેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેની બાજુમાં જ ટબુકી વાવ છે.આ સ્થળ એટલે જોગણીયા ડુંગરની તળેટી, જોગણીયા ડુંગરમાં…