girnar

The Auspicious Start Of The Maha Shivratri Fair In The Lap Of Garva Girnar From Tomorrow

ગરવા ગીરનારની ગોદમાં કાલથી મહા શિવરાત્રીના મેળાનો મંગલારંભ પાંચ દિવસ સુધી ભોળાનાથની આરાધનાનો આધ્યાત્મીક અવસર ભજન, ભોજન અને ભક્તિનો થશે ત્રિવેણી સંગમ: હૈયે હૈયું દળાય એટલી…

Udankhatola: Unique Attraction Of Pilgrimage Sites On Mountains

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ 2.3 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક…

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રેકોર્ડ: 32.34 મિનિટમાં સિનિયર બહેનોએ બાજી મારી

ગિરનાર સર કરવા દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ લગાવી જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના 20 રાજ્યોના 570…

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 1193 સ્પર્ધકોએ બતાવ્યું કૌવત

38 મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં જાડા રીંકલ પ્રથમ: 37.55 મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ગજેરા જશુબેન  પ્રથમ  39 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા…

Junagadh: Crowd Of Tourists At Girnar For Christmas

કડકડતી ઠંડીમાં ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રે અને માં અંબાના દર્શને યાત્રાળુ ઉમટ્યા યાત્રાળુઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો નાતાલના મિની વેકેશનને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત અને ભવનાથ…

Junagadh: Ropeway Service Suspended Due To Strong Winds On Girnar Mountain

ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ રોપવે…

Junagadh: Girnar'S Green Circumnavigation Gate Closed After Completion Of Circumnavigation

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ કરાયો બંધ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ થયા રવાના પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં…

An Early Start Of The Triveni Sangam Sami Leeli Parikrama Of Bhajan, Food And Bhakti

Junagadh News : આવતીકાલથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ ભાવિકો નો વન પ્રવેશ: પરિક્રમા માર્ગ પર અન્ન ક્ષેત્ર ધમધમી ઉઠ્યા જુનાગઢ જુનાગઢ ગરવા ગિરનારની…

Junagadh: Singhdarshan In Nature Safari Will Be Closed From November 11 To 15

11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેશે પરિક્રમાર્થીઓ અને વન્યજીવોની સલામતીને લઈ તંત્રનો નિર્ણય પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય…

Junagadh: Forest Department Gearing Up For Girnar Green Tour

300 કર્મચારીઓનો સ્ટાફ જંગલમાં કાર્યરત રહેશે 150 થી 200 કર્મચારીઓ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકે કાર્યરત રહેશે 36 કિમીના રૂટનું રીપેરીંગ કરાયું રેસ્ક્યુ અને ટ્રેકર ટીમ 24…