ગરવા ગીરનારની ગોદમાં કાલથી મહા શિવરાત્રીના મેળાનો મંગલારંભ પાંચ દિવસ સુધી ભોળાનાથની આરાધનાનો આધ્યાત્મીક અવસર ભજન, ભોજન અને ભક્તિનો થશે ત્રિવેણી સંગમ: હૈયે હૈયું દળાય એટલી…
girnar
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ 2.3 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક…
ગિરનાર સર કરવા દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ લગાવી જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના 20 રાજ્યોના 570…
38 મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં જાડા રીંકલ પ્રથમ: 37.55 મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ગજેરા જશુબેન પ્રથમ 39 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા…
કડકડતી ઠંડીમાં ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રે અને માં અંબાના દર્શને યાત્રાળુ ઉમટ્યા યાત્રાળુઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો નાતાલના મિની વેકેશનને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત અને ભવનાથ…
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ રોપવે…
ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ કરાયો બંધ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ થયા રવાના પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં…
Junagadh News : આવતીકાલથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ ભાવિકો નો વન પ્રવેશ: પરિક્રમા માર્ગ પર અન્ન ક્ષેત્ર ધમધમી ઉઠ્યા જુનાગઢ જુનાગઢ ગરવા ગિરનારની…
11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેશે પરિક્રમાર્થીઓ અને વન્યજીવોની સલામતીને લઈ તંત્રનો નિર્ણય પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય…
300 કર્મચારીઓનો સ્ટાફ જંગલમાં કાર્યરત રહેશે 150 થી 200 કર્મચારીઓ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકે કાર્યરત રહેશે 36 કિમીના રૂટનું રીપેરીંગ કરાયું રેસ્ક્યુ અને ટ્રેકર ટીમ 24…