સુત્રપાડામાં ૪, ઉનામાં ૩, ગીરગઢડા, કોડીનાર અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાનો મુકામ છે. વેરાવળ તાલુકામાં અનરાધાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ…
GIR SOMNATH
શહેરમાં ચાલતા શિક્ષણના હાટડાઓ બંધ કરવા માંગ: પ્રાથમિક શિક્ષણ વિભાગ અને જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ મંજુરી ન હોવા છતાં બહોળી પ્રસિદ્ધ કરી શાળા ચલાવવામાં આવી…
ઉના શહેરમાં રેલવે સ્ટેશન ઉપર એક પરપ્રાતિય યુવતિ બેઠી હોવાની ત્થા તેની કોઇ ભાષા સમજાતી ન હોય ઉનાના સેવાભાવી યુવાન કાસમભાઇ આર. કાઝી તથા કાર્યકરોએ તેમને…
છેલ્લા થોડા દિવસોથી થતા અસહ્ય બફારા, ગરમીથી ત્રાહીમામ થયેલ લોકોની માગણી જેમ ઈશ્ર્વર દ્વારા સ્વીકારાઈ હોય તેમ ગીર પંથકમાં અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન…
સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા દમણમાં સોમનાથ મંદિર માર્ગની આજુ-બાજુમાં દબાણોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણો દુર કરવામાં લોકોએ પણ સહકાર આપ્યો…
સોમનાથ મંદિર વિશ્વભરમાં સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાનું એક છે ત્યારે યોગ દિવસ નિમિતે સોમનાથ મંદિરના પટાંગણમાં જ હજારો લોકોએ યોગ દિવસની ઉજવણી કરી આ સમયે રાજ્યમંત્રી જ્સાભાઈ બારડે…
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. પ્રમ ૨ વર્ષ દરમ્યાન ૧૮૧ મહિલા હેલ્પ લાઇને રાજ્યવ્યાપી અભુતપૂર્વ પ્રતિસાદ મળવાની સો ગીર-સોમના…
ઝેરોક્ષ મશીન બંધ રાખવા, મોબાઇલ, પુસ્તક, કાપલી ન લાવવા સહિતના પ્રતિબંધાત્મક આદેશો જાહેર તા. ૧૫ માર્ચ થી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા…
ગરીબોનું કલ્યાણ કરી વંચિતોનાં ઉદયની વિચારધારા ભાજપની છે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ગીર-સોમનાથ જિલ્લામાં અંત્યોદય સેવા માટે દશ હજાર સભ્યોની ટીમની રચનાએ જિલ્લા ભાજપની સક્ષમતા…