ગીર સોમનાથ વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ છે તારીખ 15 અને 16 એપ્રિલ 2025 ના રોજ ગીર…
GIR SOMNATH
ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોવાના કારણે સ્થાનિક વિસ્તારથી માહિતગાર થઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતાં અટકાવવા…
પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પોમાંથી એક પ્રકલ્પ વર્મીકમ્પોસ્ટ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી અને પોતાનું જીવન તેમજ પર્યાવરણને સદ્ધર બનાવે તે આજના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીનાં પાંચ…
મોરાસા ગામે ત્રણ વર્ષની બાળકી બની દીપડાનો શિકાર વન વિભાગ અને સ્થાનિકોને શોધખોળ દરમિયાન માત્ર અવશેષો જ હાથ લાગ્યા આ ઘટનાને ધ્યાનમાં લઈ સમગ્ર વિસ્તારમાં 5…
ગીર સોમનાથ જિલ્લાના તમામ 47 સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ કિશોરીઓને લગતા તમામ મુદાઓને આવરી લઈ તાલીમ આપવામાં આવી હતી પૂર્ણા યોજના થકી ગુજરાતની દરેક કિશોરીઓ…
તાલાલાનાં સુરવા ગામે મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર LCB પોલીસનો દરોડો 10 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂપિયા 2.73નો મુદ્દામાલ કબ્જે કર્યો તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા…
દિત્યાના પરિવારજનો બીમારી વચ્ચે પણ જીત્યા હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત થયું આરોગ્ય વિભાગના સંદર્ભ કાર્ડ થકી ખર્ચ વગર વિનામૂલ્યે થયું ઓપરેશન બાળકીના માતા-પિતાએ…
મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને સન્માનિત કરાયાં Gir Somnath : પાણી માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા સભ્યોને રૂ.50,000ની ઈનામી રાશિથી…
રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત ગીર સોમનાથ જિલ્લાના એસ.ટી.ના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ…
ગીર સોમનાથ જિલ્લાના ચાર તાલુકામાં 1,930 જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો-મંત્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાતના 18,046 ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં…