ગીર ગઢડામાં આદમખોર દીપડા એ બે વ્યક્તિ પર હુમલો કરતા એકનું મોત બનાવની જાણ થતા વન વિભાગની ટીમ દોડતી થઇ ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારમાં દીપડાનો…
Gir Gadhada
500 દિકરીઓમાટે અદ્યતન સુવિધા સાથેનું છાત્રાલય સમગ્ર પંથક માટે બનશે આશીર્વાદરૂપ: મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાનાં દ્રોણેશ્વરમાં ગુરૂકુળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નૂતન ક્ધયા છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું.20…
મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પડધરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ ગામડાઓના વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરાશે: મંત્રી બચુભાઈ ખાબડ કૃષિ મંત્રી…
લગ્નની લાલચ દઇ અવાર નવાર દુષ્કર્મ આચરી ધમકી દીધાનો પાણખાણના શખ્સ સામે નોંધાતો ગુનો જૂનાગઢ જિલ્લાના ગીર ગઢડા પાસે આવેલા જરગલીની યુવતીને લગ્નની લાલચ દઇ પાણખાણ…
મનુ કવાડ, ગીર ગઢડા ગીર ગઢડાનુ જંગલ બોર્ડરને આવેલ 2500ની વસ્તી ધરાવતુ નગડીયા ગામ જ્યા આઝાદી બાદ નથી થઈ સરપંચની ચુટણી તેમજ ગામમા તમામ સમાજ ના…
અબતક, મનુ કવાડ, ગીરગઢડા ગીરગઢડા તાલુકાના ચીખલકુબા ગામે બસ સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં તંત્ર ઉંઘમાં છે. વિદ્યાર્થીઓને ભણવા જવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જવું…
તાજેતરમાં કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતજી ગીરસોમનાથની સામાજિક સંગઠનાત્મક યાત્રા કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે આવ્યા હતા.જેમાં તેઓની અલગ અલગ જગ્યાની મુલાકાતોમાં ઉના તથા…
ગીર ગઢડા તાલુકાના કરેણી ગામમાં નદીના સામા કાંઠા વિસ્તારમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કરેણી ગામના આગેવાનો તેમજ હિન્દુ…
ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે સીમ વિસ્તારમાં રહેતા બીજલભાઇ પરમારનો પરિવાર મોડી સાંજ ભોજન કર્યા બાદ નિદ્રાધીન થયો હતો . લાઇટ ન હોવાથી પતિ – પતી અને…
ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ…