કહેવાય છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે…
Ghat
વૈદિક ઋચાઓના ઉચ્ચારણ સહ ઋષિ-મહંતો સાથે આદ્યાત્મિક માહોલમાં આરતી કરી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરી હતી. નદીની મધ્યમાં…
જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ બોટમાં બેસી દિવડાઓ વડે સંગમ આરતી કરી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઢળતી સાંજે હિરણ-કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થાય છે એવા…