garba

Unnamed

રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18% જીએસટી લગાવતા રાજ્યભરના ગરબાના ખેલૈયાઓએ સરકારના આ નિર્ણય નો વિરોધ કર્યો છે. મળતી માહિતી મુજબ 500 રૂપિયાથી વધુ કિંમતના ગરબાના…

બાળકોથી માંડી યુવાધને કલાના કામણ પાથર્યા: યુવાનો દ્વારા પ્રાચીન રાસ,ગરબા,સાંસ્ક્રુતિક રાસનું વિશેષ પ્રદર્શન, અલગ-અલગ ચાર વય જૂથે ભાગ લીધો અબતક,રાજકોટ રાજકોટ ખાતે રમત ગમત યુવા…

E163F3D9 Bdb4 44B4 9Fd6 6Aeff85F2D77

ભારતમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ મહત્વ સાથે માતાજીની આરાધના, પૂજન-અર્ચન ભક્તિભાવથી કરવામાં આવે છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા…

Screenshot 1 56

આપણે સૌ જાણીએ છીએ ગરબાનું મહત્વ ગુજરાતમાં કેટલું છે. નવરાત્રીના તહેવારમાં 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ગરબા રમવામાં આવે છે. જેમા નાની બાળાઓ…

Screenshot 6 25

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા: આજે નવરાત્રિનું અંતિમ અને નવમું નોરતું છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા રાસની રમઝટ બોલે…

Siddhidatri

માતાજીનું નવલું સ્વરુપનું નામ સિઘ્ધિદાત્રી છે માતાજી બધી જ પ્રકારની શુભ સિઘ્ધિ આપનાર છે. માર્કન્ડેય પુરાણપ્રમાણે અણિમા-મહિમા, લધિમ: પ્રાપ્તિ, પ્રકામ્ય ઇશત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની…

Screenshot 1 47

જય માં દુર્ગા…… જય જય રે મહિષાસુર મર્દિની રમ્ય કર્પદિની શૈલસુતે સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘ દ્વારા છેલ્લા 1પ  વર્ષથી ઉજવાય છે મહોત્સવ: પુષ્પાંજલી, સંધ્યા આરતી પુજા…

Screenshot 2 33

આઠમા નોરતે માતાજીના મઢ-સ્થાનકોમાં હવનોત્સવ; ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે દુર્ગાષ્ટમીનું મહત્વ આસો સુદ આઠમ સાથે આવતીકાલે આઠમું નોરતું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે.…

Screenshot 1 40

લક્ષ્મી પાર્ક, નંદનવન પાર્ક, સૂર્યમુખી ગરબી સહિતની પ્રાચીન ગરબીઓમાં મહિષાસુર, ભુવા રાસ, તલવાર રાસ, ભાલા રાસ, અઠીંગો, ટિપ્પણી રાસ નિહાળી લોકો અભિભુત; આંબલી શેરી ગરબી મંડળ…