રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18% જીએસટી લગાવતા રાજ્યભરના ગરબાના ખેલૈયાઓએ સરકારના આ નિર્ણય નો વિરોધ કર્યો છે. મળતી માહિતી મુજબ 500 રૂપિયાથી વધુ કિંમતના ગરબાના…
garba
બાળકોથી માંડી યુવાધને કલાના કામણ પાથર્યા: યુવાનો દ્વારા પ્રાચીન રાસ,ગરબા,સાંસ્ક્રુતિક રાસનું વિશેષ પ્રદર્શન, અલગ-અલગ ચાર વય જૂથે ભાગ લીધો અબતક,રાજકોટ રાજકોટ ખાતે રમત ગમત યુવા…
ભારતમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ મહત્વ સાથે માતાજીની આરાધના, પૂજન-અર્ચન ભક્તિભાવથી કરવામાં આવે છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા…
આપણે સૌ જાણીએ છીએ ગરબાનું મહત્વ ગુજરાતમાં કેટલું છે. નવરાત્રીના તહેવારમાં 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ગરબા રમવામાં આવે છે. જેમા નાની બાળાઓ…
નવલી નવરાતની આ એક વાત રે, સખીઓ સાથે માં અંબા રમે રે, ઘુમે ઘુમે માળી ઘૂમે રે, ઝૂમે ઝૂમે અંબા ઝૂમે રે. નવલી નવરાત…. ગરબાની જ્યોત…
જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા: આજે નવરાત્રિનું અંતિમ અને નવમું નોરતું છે. નવલા નોરતામાં મા આધાશક્તિની આરાધના સાથે ઠેર ઠેર રાસ-ગરબાનું આયોજન થાય છે. અવનવા રાસની રમઝટ બોલે…
માતાજીનું નવલું સ્વરુપનું નામ સિઘ્ધિદાત્રી છે માતાજી બધી જ પ્રકારની શુભ સિઘ્ધિ આપનાર છે. માર્કન્ડેય પુરાણપ્રમાણે અણિમા-મહિમા, લધિમ: પ્રાપ્તિ, પ્રકામ્ય ઇશત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની…
જય માં દુર્ગા…… જય જય રે મહિષાસુર મર્દિની રમ્ય કર્પદિની શૈલસુતે સ્વામી વિવેકાનંદ સ્મૃતિ સંઘ દ્વારા છેલ્લા 1પ વર્ષથી ઉજવાય છે મહોત્સવ: પુષ્પાંજલી, સંધ્યા આરતી પુજા…
આઠમા નોરતે માતાજીના મઢ-સ્થાનકોમાં હવનોત્સવ; ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે દુર્ગાષ્ટમીનું મહત્વ આસો સુદ આઠમ સાથે આવતીકાલે આઠમું નોરતું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે.…
લક્ષ્મી પાર્ક, નંદનવન પાર્ક, સૂર્યમુખી ગરબી સહિતની પ્રાચીન ગરબીઓમાં મહિષાસુર, ભુવા રાસ, તલવાર રાસ, ભાલા રાસ, અઠીંગો, ટિપ્પણી રાસ નિહાળી લોકો અભિભુત; આંબલી શેરી ગરબી મંડળ…