જિલ્લામાં તા. 10 ઓક્ટોબર સુધી કોરોના અન્વયે દિશા-નિર્દેશ જારી કરાયા જૂનાગઢ તા. 28 કોરોના વાયરસ કોવિડ-19 મહામારી અંતર્ગત તંત્ર દ્વારા આગામી તા. 10/10/2021 સુધી જૂનાગઢ જિલ્લાના…
garba
રાત્રિ કરફયુમાં એક કલાક મુક્તિ આપવામાં આવી : શેરી કે સોસાયટીમાં 400ની ક્ષમતા સાથે ગરબા લઇ શકાશે : પાર્ટી પ્લોટ, ક્લબમાં કોર્મશિયલ ગરબાને પરવાનગી નહી કોવિડ…
વર્ષમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એમ ચાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. પણ આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની અને વસંત કાળમાં…
કોરોના મહામારીમાં દોઢ વર્ષ બાદ ગુજરાતી એકમાત્ર કલાકાર વિદેશની ધરતી પર કાર્યક્રમ માટે પહોંચ્યા અમેરિકાના દોઢ માસના પ્રવાસ દરમિયાન વિવિધ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન દેશવિદેમાં જાણીતા બનેલા…
સૌરાષ્ટ્રના નં.વન રાસોત્સવમાં બેસ્ટ સિંગર્સ-મ્યુઝિશ્યનના સહારે તમે થશો ભાવવિભોર સરકારની કોવિડ માર્ગદર્શિકા મુજબ સુચારૂ આયોજન: પાસ વિતરણ થયું શરૂ છેલ્લા દોઢ વર્ષની કોરોના મહામારીમાં સપડાઇને ત્રસ્ત…
નવા કમ્પોઝીશન નવા શબ્દો તથા નામકરણ દ્વારા પ્રાચીન ગરબાનું સેમી કલાસિકલ સ્વરૂપ એ આ ગરબાની વિશેષતા આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રી આમ વર્ષમાં બે વખત…
વણજોયુ મુહૂર્ત વિજયાદશમીએ શુભકાર્ય કરવુ શ્રેષ્ઠ આસો સુદ નોમને રવિવાર તા.૨૫/૧૦/૨૦૨૦ના દિવસે સવારે નોમ તિથિ ૭:૪૨ સુધી છે ત્યારબાદ દશમ તિથિ ચાલુ થશે. દશેરામાં ધર્મસિંધુ ગ્રંથ…
ગોકુલધામ સોસાયટી કુંભાર પરિવારોની વ્હારે ૮૦૦ ગરબા ખરીદયા લોકોની આર્થિક, માનસિક અને શારીરિક અક્ષમતાના સમયમાં જે પડખે ઊભો રહી સહકાર આપે તે સાચો માનવ… અને તેની…
રંગીલા રાજકોટમાં કોરોના મહામારીના પગલે પણ પ્રાચિન ગરબીઓ સરકારી ગાઈડલાઈન મુજબ ધીમેધીમે રૂમઝુમ થવા લાગી છે. ‘ચાચર ચોક’માં ર્માં શકિતનાં પૂજન, અર્ચન, આરાધના સાથે નાની બાળાઓ…
ગરબા રમ્યા વિના રહી ન શકતી એવી ગરબાઘેલી પ્રજા માટે નવરાત્રી આયોજકો બુદ્ધિચાતુર્ય પૂર્વક ગોઠવી રહ્યા છે ગરબાનું આયોજન હાલ કોરોનાની વૈશ્વિક બીમારી વચ્ચે મેળાવડા યોજવા…