વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં 3.4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો ગાંધીનગરથી 27 કિલોમીટરની દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું ગુજરાતમાં શનિવારે (3જી મે) વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો…
gandhinagar
રાજ્યના ૨૫૨૫ શિક્ષકોને ‘પર્યાવરણ સંરક્ષણ ઍવૉર્ડ’થી નવાજ્યા ભાવનગરના ૨૪ શિક્ષકો ગૌરવાન્વિત પર્યાવરણ સંરક્ષણ અને જતન એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ કાર્યમાં ભાવિ પેઢીને…
અમદાવાદથી ગાંધીનગર જતા લોકો માટે અગત્યના સમાચાર ગુજરાત: હવે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સચિવાલય સુધી દોડશે ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી બદલાશે ટાઈમટેબલ અમદાવાદ.…
ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતો પાસેથી રૂ. 1903 કરોડના મૂલ્યનો 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો…
Gandhinagarના મોટેરાથી સેક્ટર 1 સુધીની મેટ્રો ટ્રેન હવે સચિવાલય સુધી લંબાશે ગાંધીનગર અપડાઉન કરનારાઓ માટે ખુશખબર સચિવાલય પાસે મેટ્રો સ્ટેશનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.…
મેટ્રો સેવામાં આવતીકાલે એટલે કે 19 એપ્રિલ 2025ના રોજ સવારે અડચણ મોટેરા-ગિફ્ટ સિટી રૂટ પર સવારે 8 થી બપોરે 12.30 સુધી સેવા બંધ રહેશે ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરમાં…
રાજ્યના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે રૂ. ૨૪૭ કરોડના વિવિધ કામોને મુખ્યમંત્રીની મંજૂરી અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની મંજૂરી…
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સુવિધાની ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ સમીક્ષા કરતાં અર્બન આરોગ્ય કમિશનર ગુજરાતની આરોગ્ય સંસ્થાઓ ખાતે આગામી તા.21 થી 25 એપ્રિલ દરમિયાન ઉજવાશે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક તથા STP સહિતના કામો માટે 600 કરોડ રૂપિયા ફાળવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા…
રાજ્યના 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ₹.82 કરોડની વહીવટી મંજૂરી અપાઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું…