“સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન બે મહિના બાદ દીકરી સાથે મિલન થતા દીકરીના પિતા દ્વારા સેન્ટરના…
functioning
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશિર્વાદરૂપ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે…
આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા દિવસભર ફોન પર વ્યસ્ત રહે છે. પરંતુ શું તમે જાણો છો…
આણંદ જિલ્લામાં 370 કેદી ક્ષમતા સાથે રૂ.64.29 કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી…
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને ₹30,000ની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવ્યા 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઇન્જેક્શન…
ગ્રાહક સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ ; રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 47 હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહક સુરક્ષા મંડળીઓ દ્વારા જાગૃતિ માટે 544…
WHOની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન” ધરમપુર ખાતે કાર્યરત આ સંસ્થાનમાં થઈ રહ્યું છે ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે…
પેપરથી પેપરલેસ તરફ મહત્વપૂર્ણ કદમ: ઇ-સરકારમાં વર્ષ 2021 થી 2024 સુધી અંદાજે 1 કરોડથી વધારે ઇ-ટપાલ તેમજ 31 લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરાઇ કોઈપણ રેકર્ડ અને…
ટ્રેન રદ: ધુમ્મસ અને કેટલાક અન્ય કારણોસર રેલ્વેએ વિવિધ રૂટ પર ઘણી ટ્રેનો રદ કરી છે. પ્રવાસ પર જતા પહેલા એકવાર રદ થયેલી ટ્રેનોની સંપૂર્ણ યાદી…
CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓના પોતાના પ્રવાસ દરમિયાન જરૂરિયાત મુજબ સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર CM સ્થાનિક પદાધિકારીઓ…