વાડીના પ્રવેશદ્વાર સાથે ટક્કર થતાં ત્રણ શખ્સોએ ઝગડો કરી ગોળીબાર કર્યો : મજુરનો જીવ માંડ બચ્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વ મંત્રીના…
former
સુરત: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે…
સહ આરોપી ફ્રાન્સિસ સુએરા અને નટુ દેસાઈને પુરાવાના અભાવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે છોડી મુક્યા કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે દોષિત ઠેરવ્યા છે. નાણાકીય…
સિહોર શહેરમાં વર્ષોથી લોકો ને પાણી નો પ્રશ્ન સતાવી રહ્યો છે. સમયસર નિયમિત પાણી ન મળવું, પૂરતા પ્રેશર થી પાણી ન મળવું તથા જે પાણી આવે…
યુવતી પર દુષ્કર્મ આચરી અને તેના પરિવારો પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો ધોરાજી પંથકની યુવતી પર દુષ્કર્મ આચરી અને તેના પરિવારો પર હુમલો કરવાના ગુના…
અમરેલી: લેટરકાંડમાં મામલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી 24 કલાક તમારી 25મી કલાક અમારી: પરેશ ધાનાણી અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરતા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના લેટરપેડ…
નર્મદા: રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે…
મનમોહન સિંહનું અવસાન: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 26 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પર ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં સાત દિવસના…
નલિયા: ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણામા જરૂરત મહિલાઓને પગભર થવા(14) સિલાઈ મશીનો નિશુલ્ક વિતરણ કરાયા કચ્છ જિલ્લા ગામ…
સ્નેહમિલનમાં 120 કલાસ વન અધિકારીઓનું સન્માન કરાયું સ્નેહમિલનમાં પુર્વ કેબિનેટ નાણામંત્રી, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા લીંબડી કેળવણી મંડળ ખાતે નવી સરકારી શાળાના…