કાપેલા વિસ્તાર માટે પુનર્જીવન યોજના તૈયાર કરવા સુપ્રીમ દ્વારા એક મહિનાનો સમય આપ્યો! પર્યાવરણ અને ઇકોલોજી તેમજ જંગલના રક્ષણ માટે તમામ સંભવિત પગલાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવતા,…
Forest
ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હીટ વેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પાણીની વિશેષ…
ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસ સંદર્ભે બેઠક યોજાઈ વિશ્વમાં વનનું મહત્વ સમજી તેના સંરક્ષણ અને સંવર્ઘન માટે જાગૃતી કેળવાય તેવા હેતુથી દર વર્ષે ૨૧ માર્ચે “આંતરરાષ્ટ્રીય…
વિશ્વ વન દિવસ: ઓલપાડના નઘોઈ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા મિયાવાકી પદ્ધતિથી ૧.૫૦ હેકટરમાં વનકવચનું નિર્માણ થયું છે, આ કાર્યમાં મહિલા વનરક્ષક હેતલબેન જાલંધરાએ મહત્વનું યોગદાન…
જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરાયું લુણાવાડા ખાતે 4000 જેટલા ચકલીના માળાનુ કરાયું વિતરણ છેલ્લા 6 વર્ષથી ચકલીના માળાનું કરાઈ…
વન બહારના વિસ્તારોમાં 1,143 ચો.કિ.મી.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને -વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા -વન અને વન્યજીવના સંરક્ષણ માટે આ વર્ષે…
સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા ગીર જંગલમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે પાણીની કુંડી બનાવાયા જીવ જંતુ તેમજ વન્ય…
ભારતના વિવિધ જંગલોમાં લગભગ 22 વર્ષ સુધી જીવન વિતાવનાર મહારાષ્ટ્રના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ સ્વપ્નિલ ખટલે આ ગહન રહસ્ય ખોલ્યું. છેવટે, જંગલ જેવા અરણ્યમાં દિવસ આથમતો હોય ત્યારે…
શહેરોમાં વધી રહેલા પ્રદૂષણ અને ઘોંઘાટથી છુટકારો મેળવવા માટે લોકો ગાઢ જંગલ વિસ્તારોમાં જતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું જંગલ છે…
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ-૨૦૨૫ યોજાઈ રહ્યો છે. જેમાં દેશભરની વિવિધ કોલેજમાંથી બોટની(વનસ્પતિ…