આ સમયગાળામાં દરમિયાન લોકો ઘરનો ખોરાક લેવા પ્રેરીત થયા કોરોનાના કારણે સમગ્ર વિશ્ર્વમાં મહામારી ફેલાય છે અને વિશ્ર્વ આખુ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ભારત દેશમાં…
food
ટોકન સિસ્ટમથી અપાશે અનાજ સવારે ૮થી રાત્રે ૮ સુધી રેશનિંગની દુકાનો રહેશે ખુલ્લી લોકડાઉનના પિરિયડમાં ગરીબોને જમવાની તકલીફ ન પડે તે માટે સરકારે નિશુલ્ક રાશન આપવાનું…
એક હજાર લોકોને સવારનો નાસ્તો, બપોરે ભોજન ને રાત્રે ભરપેટ ભોજન કરાવ્યું રંગીલુ રાજકોટ ગુજરાતને દેશમાં સેવાનગરી નામે સુવિખ્યાત છે ત્યારે પ્રવર્તમાન લોકડાઉનમાં ફૂટપાથ રસ્તે રજળતા…
આપણા રોજીંદા વ્યંજનમાં દરરોજ આપણે નિત-નવા ઉમેરણ સાથે આપણે જીભનો રસાસ્વાદ માણીએ છીએ. અન્યો રાજય સાઉથ ઈન્ડિયન, પંજાબી, બંગાળીના વ્યંજનો સાથે ટેસ્ટી ટેસ્ટી ભોજન આપણે સૌ…
અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં મેદસ્વીતા અને પ્રોસ્ટેટ કેન્સર વચ્ચે સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું ૨૧મી સદીના વિશ્વમાં માનવ સમાજ માટે પોતાનું વજન અનેક રીતે આરોગ્ય માટે…
આડેધડ ગમે તે ખાવાથી નુકશાન થઈ શકે છે: સંશોધનમાં દાવો વારંવાર ખોરાક બ દલવાની ટેવ તમારા આરોગ્ય માટે જોખમી છે તેમ તાજેતરમાં થયેલા સંશોધનમાં બહાર આવ્યું…
નોન આલ્કોહોલીક બીયર, પપૈયા સોસ, સીંગદાણા અને મીઠી ચટણીના નમૂના ફેઈલ જતા ચાર પેઢીને રૂ.૮૦ હજારનો દંડ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ…
આપણાં દેશમાં પોલાભાગથી વધારે લોકોનું પોષણની સ્થિતિની દષ્ટિએ સ્વાસ્થ્ય જોખમાય છે આહારની અછત, આહાર અંગેની ખોટી માન્યતાઓ, ટેવો તેમજ આહાર પોષણ સંબંધી માહીતીની અજ્ઞાનતા વિગેરે પોષણ…
પહેલાનાં લોકો બહારનું બહુજ ઓછુ ખાતા ઘરનો બનાવેલો પોષ્ટિક આહાર વધુ લેતા તેથી તે લાંબુ આયુષ્ય ભોગવતાં આજે આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક જીવન શૈલીમાં પશ્ર્ચિમીકરણના કારણે…
શિયાળામાં લીલોતરી તાજી ખૂબ સારા પ્રમાણમાં બજારમાં મળતી હોય છે ત્યારે પાલક એક એવી વસ્તુ જેમાંથી તમે અનેક વસ્તુ બનાવી હશે જેમાં શાક,ખિચડી તો શું તમે …