food

Food and nutritional security for the needy is our government's top priority.

NFSA હેઠળ ગુજરાતના 75 લાખ કુટુંબોના 370 લાખથી વધુ નાગરિકોને આવરી લેવાયા: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા રાજ્યના 43 લાખ લાભાર્થીઓને વર્ષમાં બે વાર…

If spinach is dangerous, what are the benefits!!!

પાલકમાં રહેલું આયર્ન અને પનીરમાં રહેલું કેલ્શિયમ એકબીજાના શોષણને અટકાવે છે તેથી પાલક પનીર સાથે ન ખાવું જોઈએ… ભારતીયો અને પનીરનો અતૂટ સંબંધ છે. બાળપણની જન્મદિવસની…

Bolbala Trust's rotating food field, which regularly feeds the poorest of the poor

દૈનિક 3000થી વધુ જરૂરીયાતમંદને ચાર અન્નપૂર્ણા રથ દ્વારા સ્થાન ઉપર જઈ ભોજન પીરસાય છે બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 34 વર્ષ થી રાજકોટ આસપાસના છેવાડાના માનવી સુધી કોઈ…

After running out of fresh food in just three months, what did Sunita Williams eat to stay alive on the ISS?

લગભગ 9 મહિના સુધી અવકાશમાં ફસાયા પછી, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે પૃથ્વી પર પાછા ફર્યા છે. બુધવારે સવારે, બંને સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અવકાશયાન દ્વારા…

Ahmedabad: Food stall rivalry leads to violence in Vastral..!

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ વસ્ત્રાલમાં ફૂડ સ્ટોલ પરની હરીફાઈ હિંસાનું કારણ બની તલવારો અને લાકડીઓથી હુમલો અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:  મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલ વિસ્તારમાં ફૂડ સ્ટોલના વિવાદને…

Ahmedabad: Big shock for foodies!!!

અમદાવાદમાં ખાણીપીણીના શોખીનોને મોટો ઝટકો એક મહિનો બંધ રહેશે માણેકચોક બજાર AMC ટૂંક સમયમાં શરૂ કરશે આ મોટું કામ Ahmedabad News : અમદાવાદનું ખાણીપીણી માટેનું વર્ષો…

Do you know the benefits of the special Prasad of Mahashivratri, Bhang!!!

શિવ ભક્તો માટેનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી…

Veraval: District Collector Digvijay Singh Jadeja inaugurates Natural Food Center

પ્રાકૃતિક આહાર કેન્દ્રનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ખેડૂત ઉત્પાદક સંગઠનના વેચાણ કેન્દ્ર ‘પ્રાકૃતિક આહાર કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું પ્રાકૃતિક અનાજ, કઠોળ, ગોળ સહિત ગૌ આધારિત…

When there is severe acidity, and food does not go down the throat

સામાન્ય રીતે, એસિડિટીની સારવાર એન્ટાસિડ્સની મદદથી કરવામાં આવે છે જેમાં મેગ્નેશિયમ અથવા કેલ્શિયમ અથવા એલ્યુમિનિયમ ધરાવતા સંયોજનો હોય છે. આ એન્ટાસિડ્સ પેટમાં હાજર વધારાના એસિડને તટસ્થ…

ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાનો: શનિવારથી પ્રારંભ

ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાનો: શનિવારથી પ્રારંભ હર હર મહાદેવના નાદથી ગૂંજશે પાંચ દિવસ સુધી ધમધમતા મેળાની તૈયારીઓ પૂર જોશમાં ભજન ભોજન…