ધજા દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે અર્પણ કરાશે: દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપોરજોયને લઈને મોટી અપડેટ સામે…
flag
મહારાણા પ્રતાપ જયંતિ નિમિતે ભગવો ઝંડો લગાડતા યુવકને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા ત્રણ સામે નોંધાતો ગુનો રાજકોટમાં અમુક અસામાજિક અવાર તત્વો દ્વારા કાયદો અને…
ધ્વજાનું આધ્યાત્મિક મહત્વ અનેરૂ છે, તે મંદિરના શિખર પર એક દંડમાં સતત ફરકતી રહે છે: જુદા-જુદા મંદિરોમા વિવિધ રંગોની ધ્વજાના દર્શન થાય છે: હિન્દુ ધર્મમાં ધ્વજા…
વિદેશની ભૂમિ પરથી સરદારસિંહ રાણાએ અંગ્રેજો સામેની આઝાદીની લડતને વેગ આપ્યો ‘તો રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, જવાહરલાલ નહેરૂ અને લેનિન સહિત નેતાઓ સાથે ક્રાંતિકારીઓ…
2024 સુધીનું બુકીંગ ફૂલ: નવા બુકીંગ માટે ટૂંક સમયમાં તારીખોનું એલાન કરાશે દ્વારકા જગતમંદિર શિખર ઉપર ધ્વજારોહણ એ ભાવિકો માટે શ્રધ્ધા, આસ્થા અને ભક્તિના પ્રતિક સમા…
અકસ્માત નિવારણ માટે નવી સિસ્ટમ શરૂ કરાશે હજારો લોકોની આસ્થાના પ્રતિક સમા દ્વારકાના જગ વિખ્યાત જગત મંદિરે આગામી દિવસોમાં વીજ ઉપકરણના માધ્યમથી ધ્વજા રોહણ કરવામાં આવશે…
ભકિતમય વાતાવરણમાં વાજતે-ગાજતે નિકળેલી શોભાયાત્રામાં સિનિયર જૂનિયર વકીલો જોડાયા સિનિયર વકીલોના આર.બી.એ.પેનલને તરફનો ઝુકાવથી એક તરફ ચૂંટણક્ષ માહોલ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતા બાર એસાસેીએશનની ચૂંટણીનો …
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ દેશમાં રાજકીય શોક મનાવવામાં આવી રહ્યો છે. રાજકીય શોક દરમિયાન લાલ કિલ્લા અને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી…
ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પાળિયાદના મહંત નિર્મળા બા 52 ગજની ધજા ચડાવી પૂજા કરી મેળા ને ખુલ્લો મુકાશે. કોરોનાના કપરા કાળ બાદ બે વર્ષ બંધ રહેલો…
1907થી 1947 સુધીની તિરંગાની આઝાદીની ચળવળ-વિકાસયાત્રા આઝાદીના અમૃતકાળમાં ભારતના નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત થાય, દેશ રાષ્ટ્ર ભક્તિમય બને તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…